Amritpal Singh : પંજાબનું વિભાજન કરવા માગતો હતો અમૃતપાલ, યુવાનોને આપી રહ્યો હતો આત્મઘાતી હુમલાની તાલીમ, જાણો અમૃતપાલ સાથે જોડાયેલ તથ્યો

આખરે અમૃતપાલ સિંહ પોલીસના હાથે ઝડપાઈ ગયો. પોતાને 'ભિંડરાવાલે 2.0' કહેતો અમૃતપાલ છેલ્લા 36 દિવસથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. અંતે તે પંજાબના મોગામાં જ પકડાયો હતો.

Amritpal Singh : પંજાબનું વિભાજન કરવા માગતો હતો અમૃતપાલ, યુવાનોને આપી રહ્યો હતો આત્મઘાતી હુમલાની તાલીમ, જાણો અમૃતપાલ સાથે જોડાયેલ તથ્યો
Wanted to divide Punjab
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2023 | 10:06 AM

ખાલિસ્તાન સમર્થક અને ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ અમૃતપાલ સિંહની આખરે મોગા પોલીસે ધરપકડ કરી લીધી છે. ભાગેડુ અમૃતપાલ 18 માર્ચે પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો. પોલીસ તેને સતત શોધી રહી હતી. પોલીસે અમૃતપાલના ઘણા સહયોગીઓની અટકાયત કરી હતી, પરંતુ દર વખતે તે પોલીસને ચકમો આપીને ભાગી જતો હતો. છેલ્લા 36 દિવસથી તે સતત પોલીસને ચકમો આપી રહ્યો હતો.

પોલીસને શંકા હતી કે તે પોતાનો વેશ બદલી દેશ છોડીને ભાગી જશે, પરંતુ એવું ન થયું અને અંતે તેણે આત્મસમર્પણ કરવું પડ્યું. અમૃતપાલને લઈને ઘણા રાજ્યોમાં એલર્ટ છે. આ સાથે પોલીસને જાણકારી મળી છે કે તે દેશના યુવાનોમાં નફરત ફેલાવી રહ્યો હતો અને તેમને હુમલાની તાલીમ પણ આપી રહ્યો હતો. ત્યારે આ સાથે ચાલો જાણીએ અમૃતપાલ સાથે જોડાયેલા પાંચ મોટા તથ્યો…

આ પણ વાંચો: Amritpal Singh: 19 વર્ષની ઉંમરે ગામ છોડ્યું, ભિંડરાવાલેની વાત સાંભળીને બન્યો ખાલિસ્તાની સમર્થક, અમૃતપાલ સાથે જોડાયેલી 10 મોટી વાતો

આજનું રાશિફળ તારીખ : 05-10-2024
પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?
  1. અમૃતપાલ સિંહ છેલ્લા 36 દિવસથી ફરાર હતો. સરકાર તેને ખાલિસ્તાની-પાકિસ્તાની એજન્ટ કહે છે. 18 માર્ચે જલંધરમાં તે પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો. ત્યારથી તે વારંવાર વેશ બદલીને પોલીસથી છટકી જતો હતો.
  2. અમૃતપાલ સિંહ ફેબ્રુઆરીમાં તેના સહયોગીઓ અને સમર્થકોની ધરપકડનો વિરોધ કરીને ચર્ચામાં આવ્યા હતા. તેણે 24 ફેબ્રુઆરીએ અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. તે ખાલિસ્તાની અલગતાવાદી જરનૈલ સિંહ ભિંડરાવાલેના માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
  3. અમૃતપાલ સિંહ જરનૈલ સિંહ ભિંડરાવાલેના અનુયાયી હોવાનો દાવો કરે છે અને તેમના સમર્થકોમાં ‘ભિંડરાવાલે 2.0’ તરીકે ઓળખાય છે. અમૃતપાલ સિંહ યુવકોને આત્મઘાતી હુમલા કરવાની તાલીમ આપતો હતો.
  4. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, અમૃતપાલ સિંહ પોતાની જાસૂસી સંસ્થા ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ દ્વારા પાકિસ્તાનથી ગેરકાયદેસર હથિયારો મેળવતો હતો અને તેને નશા મુક્તિ કેન્દ્રોમાં રાખતા હતા જેથી કોઈને ખબર ન પડે. અહીં તે યુવાનોને આત્મઘાતી હુમલાની તાલીમ આપતો હતો.
  5. અમૃતપાલ સિંહ કથિત રીતે યુવાનોને ગન કલ્ચર તરફ લઈ જઈ રહ્યો હતો. તે પંજાબને સાંપ્રદાયિક ધોરણે વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સીએમ ભગવંત માને 2 માર્ચે ગૃહ પ્રધાન અમિત શાહ સાથેની બેઠકમાં અમૃતપાલની ધરપકડ કરવાની યોજના પર ચર્ચા કરી હતી.
  6. અમૃતપાલ સિંહ 2012થી દુબઈમાં રહેતો હતો. 2021 માં, તે ત્રણ કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના વિરોધ દરમિયાન ભારત આવ્યો હતો. થોડા દિવસો પહેલા અમૃતપાલની પત્ની કિરણદીપ કૌરને એરપોર્ટ પરથી અટકાયતમાં લેવામાં આવી હતી. તે બ્રિટન ભાગી જવાની હતી.

ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">