AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તરાખંડમાં દર વર્ષે ચોમાસુ કેમ લાવે છે વિનાશનો વરસાદ, આટલા મોટા પ્રમાણમાં ભૂસ્ખલન થવા પાછળ ક્યુ વિજ્ઞાન જવાબદાર છે- વાંચો

ભારે વરસાદ, ભયજનક સ્તરે વહેતી નદીઓ અને ભૂસ્ખલન ઉત્તરાખંડમાં વરસાદની ઓળખ બની ગઈ છે. આ ઋતુ તેની સાથે વિનાશ અને એક પીડાદાયક દૃશ્ય મુકી જાય છે. અહી એ સમજવાની કોશિશ કરીશુ કે આખરે શા માટે વરસાદી સીઝનમાં ઉત્તરાખંડમાં જ કેમ વિનાશ આવે છે. શા માટે લેન્ડ સ્લાઈડની ઘટનાઓ વધુ થાય છે.

ઉત્તરાખંડમાં દર વર્ષે ચોમાસુ કેમ લાવે છે વિનાશનો વરસાદ, આટલા મોટા પ્રમાણમાં ભૂસ્ખલન થવા પાછળ ક્યુ વિજ્ઞાન જવાબદાર છે- વાંચો
Follow Us:
| Updated on: Jun 27, 2025 | 9:38 PM

અષાઢ મહિનો શરૂ થઈ ગયો છે અને ચોમાસાએ દેશના મોટાભાગના વિસ્તારોને ઘેરી લીધા છે. આ દરમિયાન, પર્વતોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં, વરસાદ વિનાશ વેરી રહ્યો છે.ઉત્તરાખંડમાં દર વર્ષે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ બને છે. આવો જાણીએ તેની પાછળ ક્યા કારણો જવાબદાર છે. કુદરતી કારણો ભૌગોલિક અને ભૂસ્તરશાસ્ત્રીય સંવેદનશીલતા: ઉત્તરાખંડમાં વરસાદની ઋતુ દરમિયાન ભૂસ્ખલનથી થતા વિનાશનું સૌથી મોટું કારણ તેનું ભૌગોલિક સ્થાન છે. તે હિમાલયના એક ભાગમાં આવેલું છે જ્યાં ખડકો નબળા અને બરડ હોય છે. કાચા અને અસ્થિર પર્વતો કાચા અને અસ્થિર પર્વતો હોવાને કારણે, જ્યારે તેમના પર ભારે વરસાદ પડે છે, ત્યારે માટી અને ખડકો સરળતાથી તેમની પકડ ગુમાવી દે છે. વરસાદી પાણી તેમને પોતાની સાથે તાણી જવાનું શરૂ કરે છે, જેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ બને છે. ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
g clip-path="url(#clip0_868_265)">