શ્રદ્ધા હત્યા કેસનું ઉત્તરાખંડ કનેક્શન, પહાડીઓમા લાશના ટુકડા ફેંકાયાની આશંકાએ દિલ્હી પોલીસ આફતાબને લઈ જશે

દેહરાદૂનના એસએસપી દલીપ સિંહ કુંવરે કહ્યું કે દિલ્હી પોલીસ (Delhi Police)અહીં તપાસ કરવા આવશે, તેમને હજુ સુધી તેની જાણ નથી. જો કે, જો દિલ્હી પોલીસ અમારી પાસેથી સહયોગ માંગશે તો અમે તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશું.

શ્રદ્ધા હત્યા કેસનું ઉત્તરાખંડ કનેક્શન, પહાડીઓમા લાશના ટુકડા ફેંકાયાની આશંકાએ દિલ્હી પોલીસ આફતાબને લઈ જશે
Uttarakhand connection of Shraddha murder case, body parts thrown in hills will be taken by Delhi police to Aftab
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2022 | 9:41 AM

દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાનું ઉત્તરાખંડ કનેક્શન પણ સામે આવ્યું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રદ્ધાના શરીરના ટુકડા કર્યા પછી, આફતાબ કેટલાક ટુકડાઓ સાથે ઉત્તરાખંડ ગયો હતો. ત્યાં તેણે તે ટુકડાઓ ટેકરીઓ પરથી ફેંકી દીધા. હવે દિલ્હી પોલીસ પણ આફતાબ સાથે ઉત્તરાખંડ જઈ શકે છે. જો ફેંકેલા ટુકડા દિલ્હી પોલીસને મળી જાય તો પોલીસ માટે આ એક મોટી સફળતા હશે. રાજ્યની દેહરાદૂન પોલીસે શુક્રવારે કહ્યું કે તે શ્રદ્ધા વાકર કેસમાં દિલ્હી પોલીસને તમામ શક્ય મદદ પૂરી પાડશે. આફતાબે પોલીસને જણાવ્યું હતું કે તેણે દેહરાદૂનમાં પણ શરીરના કેટલાક ભાગો ફેંક્યા હતા. તેની પુષ્ટિ કરવા માટે, દિલ્હી પોલીસ આરોપીને રાજ્યની રાજધાની લાવી શકે છે.

દેહરાદૂન એસએસપીએ માહિતી આપી

દેહરાદૂનના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) દલીપ સિંહ કુંવરે જણાવ્યું કે તેમને આ મામલે હજુ સુધી દિલ્હી પોલીસ તરફથી કોઈ ફોન આવ્યો નથી. દલિપ કુંવરે કહ્યું કે જો તેઓ દેહરાદૂનમાં કેસની તપાસમાં સંકલન માટે અમારો સંપર્ક કરશે તો અમે અમારા તરફથી શક્ય તમામ મદદ કરીશું.

પોલીસ હિમાચલ અને ઉત્તરાખંડમાં તપાસ કરી શકે છે

સ્થાનિક પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસની તપાસ ટીમ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હોટેલ માલિકોનો સંપર્ક કરશે જ્યાં આફતાબ અમીન પૂનાવાલા શ્રદ્ધા સાથે રોકાયા હતા. દિલ્હી પોલીસ વધુ તપાસ માટે આફતાબને આ સ્થળોએ લઈ જઈ શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કપડાં ફેંકી દેવાની શક્યતા વધુ છે – પોલીસ અધિકારી

અન્ય એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે જો આફતાબ અમીન પૂનાવાલાએ પોલીસને જે કહ્યું તે સાચું હોય તો સંભવ છે કે તેણે દેહરાદૂનમાં લોહીના ડાઘવાળા કપડાનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હોઈ શકે નહી કે શ્રદ્ધાના શરીરના ટુકડાનો, કારણ કે ગુનેગાર સામાન્ય રીતે તેના રહેઠાણની આસપાસના વિસ્તારોમાં કપડાં ફેંકતો નથી ત્યાંથી કપડાં મળવાના ચાન્સ વધુ રહે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">