Uttarakhandના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે દિલ્હી હિંસાની નિંદા કરી, કહ્યું હિંસા અસામાજિક તત્વોનું કૃત્ય

ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં થયેલી હિંસાની નિંદા કરી હતી. તેમજ કહ્યું કે ખેડૂતોના નામ પર જે કરવામાં આવ્યું તે અસામાજિક તત્ત્વોનું કૃત્ય હતું.

Uttarakhandના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે દિલ્હી હિંસાની નિંદા કરી, કહ્યું હિંસા અસામાજિક તત્વોનું કૃત્ય
File Photo Trivendra Singh Rawat
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 27, 2021 | 3:58 PM

Uttarakhand ના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં થયેલી હિંસાની નિંદા કરી હતી. તેમજ કહ્યું કે ખેડૂતોના નામ પર જે કરવામાં આવ્યું તે અસામાજિક તત્ત્વોનું કૃત્ય હતું. ભારત વિકાસ પરિષદ આયોજિત સામુહિક વંદે માતરમ ગાન કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા Uttarakhandના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે સંબોધનમાં કહ્યું કે ‘ ૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોના નામ પર અસામાજિક તત્ત્વોએ જે કૃત્ય કર્યું તે યોગ્ય નથી.

તેમણે કહ્યું જે લોકો ૨૬ જાન્યુઆરી પર્વ પર આવું પગલું ઉઠાવે તે ખેડૂત ના હોય શકે. આ પ્રકારની ઘટના આપણા બધા માટે ચિંતાનો વિષય છે. રાવતે કહ્યું કે આ પ્રકારની કોઈ ઘટના ના ઘટે તે માટે સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અરાજકતા ફેલાવનાર અને હિંસાના ના જોડાયેલા ખેડૂતોને અમે નમન કરીએ છીએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તેમણે વધુમાં કહ્યું કે દિલ્હીમાં જે પણ થયું તેનાથી ખેડૂત ભાઈઓ સમજી ગયા છે. આ પ્રકારથી સરકારી સંપત્તીને નુકશાન પહોંચાડવાનો કોઈ તર્ક ના હોઈ શકે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કાયદા સંપૂર્ણ પણે ખેડૂતના સમર્થનમાં છે. તેમજ આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે છે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોના વ્યાપક હિત માટે પ્રતિબદ્ધ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">