સિદ્ધાંતો અને સમ્માન સાથે સમાધાન સ્વીકાર્ય નથી, ભત્રીજા અખિલેશને કાકા શિવપાલની સ્પષ્ટતા

શિવપાલ સિંહે કહ્યું કે જો કે તેઓ પહેલેથી જ સ્વતંત્ર હતા, પરંતુ સમાજવાદી પાર્ટી દ્વારા પત્ર જારી કરીને તેમને ઔપચારિક સ્વતંત્રતા આપવા બદલ હૃદયથી તેમનો આભાર

સિદ્ધાંતો અને સમ્માન સાથે સમાધાન સ્વીકાર્ય નથી, ભત્રીજા અખિલેશને કાકા શિવપાલની સ્પષ્ટતા
Shivpal YadavImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 8:12 PM

સમાજવાદી પાર્ટી (SP)ના પત્ર પર ઓપી રાજભર (OP Rajbhar) બાદ હવે શિવપાલ સિંહ યાદવે (Shivpal Sinh Yadav) પણ જવાબ આપ્યો છે. શિવપાલ સિંહે ઔપચારિક સ્વતંત્રતા આપવા બદલ પાર્ટીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે જો કે તેઓ પહેલેથી જ સ્વતંત્ર હતા, પરંતુ સમાજવાદી પાર્ટી દ્વારા પત્ર જાહેર કરીને તેમને ઔપચારિક સ્વતંત્રતા આપવા બદલ તેમનો હૃદયપૂર્વક આભાર. આ સાથે જ અખિલેશ  (Akhilesh)ને જવાબ આપતા કાકા શિવપાલે કહ્યું કે તેઓ રાજનીતિમાં સિદ્ધાંતો અને સન્માન સાથે સમાધાન નહીં કરે.

શિવપાલ સિંહ યાદવે સમાજવાદી પાર્ટીને ઔપચારિક સ્વતંત્રતા આપવા બદલ આભાર માન્યો છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તેઓ પહેલેથી જ સ્વતંત્ર હતા. સાથે જ શિવપાલે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમને કોઈપણ ભોગે તેમના સિદ્ધાંતો અને સન્માન સાથે કોઈપણ સમજૂતિ સ્વીકાર્ય નથી. આપને જણાવી દઈએ કે સમાજવાદી પાર્ટીએ એક પત્ર જાહેર કરીને શિવપાલ યાદવને ઠપકો આપ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે જ્યાં તેમને સન્માન મળે ત્યાં જવા માટે તેઓ સ્વતંત્ર છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

‘સિદ્ધાંતો અને સન્માન સાથે સમાધાન સ્વીકાર નથી’

શિવપાલે કહ્યું- હું પહેલેથી જ સ્વતંત્ર જ હતો

સપા દ્વારા શિવપાલ યાદવની સહિત ઓપી રાજભરને પણ ઠપકો આપ્યો હતો, જાહેર કરાયેલા પત્રમાં તેમણે સ્પષ્ટપણે કહેવામાં આવ્યુ છે કે તે બંનેને જ્યાં પણ સમ્માન મળે ત્યાં જઈ શકે છે. જે બાદ ઓપી રાજભરે બસપામાં જવાના સંકેત આપ્યા છે. સાથે જ તેમણે અખિલેશ પર અનેક આરોપો પણ લગાવ્યા. રાજભરે કહ્યું કે તેમને ગુલામી મંજૂર નથી. હવે શિવપાલે કહ્યું છે કે તેઓ સિદ્ધાંતો અને સન્માન સાથે સમાધાન નહીં કરે.

ઓ પી રાજભરે આપ્યો સણસણતો જવાબ

સમાજવાદી પાર્ટીના આ પત્ર પર ઓપી રાજભરે પણ અખિલેશને સણસણતો જવાબ આપ્યો હતો કે અખિલેશ યાદવ ચાપલૂસો અને સલાહકારોથી ઘેરાયેલા છે. જો કે તેમણે કટાક્ષભર્યા સૂરમાં કહ્યુ કે અખિલેશ યાદવ દ્વારા અપાયેલા તલાકનું સ્વાગત કરીએ છીએ. રાજભરે વધુમાં કહ્યુ કે અમે કોઈના ગુલામ નથી.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">