NBDAમાંથી બહાર થયું દેશનું નંબર વન ન્યૂઝ નેટવર્ક TV9,ટીવી ન્યુઝ પ્લેટફોર્મના હિતમાં લીધો મોટો નિર્ણય

ભારતના અગ્રણી ન્યૂઝ નેટવર્ક, TV9 નેટવર્કે દેશમાં ન્યૂઝ રેટિંગ (News Ratings) ફરી શરૂ કરવામાં વધુ વિલંબ કરવાના કારણે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશન (NBDA) છોડવાનો નિર્ણય લીધો છે.

NBDAમાંથી બહાર થયું દેશનું નંબર વન ન્યૂઝ નેટવર્ક TV9,ટીવી ન્યુઝ પ્લેટફોર્મના હિતમાં લીધો મોટો નિર્ણય
TV9 Network CEO Barun Das writes open letter to NBDA
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 4:11 PM

દેશના નંબર વન ન્યૂઝ નેટવર્ક TV9એ NBDA (ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશન) ને ઈન્ડસ્ટ્રી બોડીના ન્યૂઝ રેટિંગ ફરી શરૂ કરવામાં વધુ વિલંબ બાદ એસોસિએશન છોડી દેવાનો નિર્ણય લીધો છે. NBDA બોર્ડને સંબોધિત એક સાર્વજનિક પત્રમાં TV9 નેટવર્કના CEO, બરુણ દાસે BARC ડેટા પર શંકા દર્શાવવા માટે NBDA દ્વારા કરવામાં આવેલા પ્રયાસો પર તેમની નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તે NBDAના પસંદગીના સભ્યોનો અભિપ્રાય હોવાનું જણાય છે.

TV9 Network’s Press Release over walking out of NBDA

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

બરુણ દાસે એનડીબીએને લખેલા તેમના સાર્વજનિક પત્રમાં જણાવ્યું હતું કે માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી સમાચાર રેટિંગ્સને તાત્કાલિક પ્રકાશિત કરવા માટેના તાજા નિર્દેશ હોવા છતાં, ગઈકાલે રાત્રે એનબીડીએની તાજેતરની પ્રેસ રિલીઝ એ BARC રેટિંગને રોકવાનો સ્પષ્ટ પ્રયાસ છે. અમે NBDA ના સંપૂર્ણ સભ્યો તરીકે બોર્ડના આ મતને સ્વીકારતા નથી. આ ફક્ત NBDA ના પસંદગીના સભ્યોનું જ મંતવ્ય હોય તેવું લાગે છે અને ચોક્કસપણે સમગ્ર NBDAનું નહીં.

NBDAને સાર્વજનિક પત્રમાં ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે

નેટવર્કના CEO, બરુણ દાસે લખ્યું છે કે એક વર્ષથી વધુ સમયથી વિશ્વસનીયતા ગુમાવ્યા બાદ અનેક ન્યૂઝ ચેનલોના કેટલાક હિતધારકોના અવિરત પ્રયાસોને કારણે મંત્રાલયનો નિર્ણય આવ્યો છે. બરુણ દાસના પત્રમાં NBDAને ઘણા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા.

1. ખરેખર BARC રેટિંગ કોણે બંધ કર્યું અને શા માટે? હજુ સુધી કોઈ સાચો જવાબ મોકલી શક્યું નથી, જે વિચિત્ર છે.

2. તે કેવી રીતે બન્યું કે NBDA એ આવું એક વર્ષથી વધુ સમય માટે ચાલુ રાખવાની મંજૂરી આપી અને સમાચાર પ્રસારણકર્તાઓના હિતમાં રેટિંગને પુનઃપ્રારંભ કરવા માટે અસરકારક રીતે હસ્તક્ષેપ ન કર્યો.

3. NBDA શા માટે એવું વિચારે છે કે રેટિંગ સિસ્ટમ ફક્ત સમાચાર શૈલી માટે “સ્વચ્છ, મજબૂત અને હેરાફેરી/છેડછાડથી મુક્ત” નથી?

4. શા માટે, ટેક્નિકલ કમિટીએ ગયા જુલાઈમાં સૂચિત સુધારાને મંજૂરી આપી હોવા છતાં, ન્યૂઝ ટીવી રેટિંગ્સ હજુ સુધી બહાર પાડવામાં આવ્યા નથી. સમાચાર પ્રસારણકર્તાઓને મદદ કરવા માટે રેટિંગને તાત્કાલિક પુનઃપ્રારંભ કરવા અંગે NBDAનું શું વલણ છે?

Barun Das, CEO-TV9 Group’s open Letter to NBDA

NBDA છોડવા સિવાય કોઈ વિકલ્પ નથી: બરુણ દાસ

NBDAમાંથી તાત્કાલિક ખસી જવાની ભૂમિકા પર, CEO બરુણ દાસે કહ્યું, “હું NBDA માટે ઊભા રહેવા માટે વારંવાર પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ કોઈ ફાયદો થયો નથી. તેથી મારી પાસે તાત્કાલિક NBDA છોડવા સિવાય કોઈ વિકલ્પ નથી.”

આ પણ વાંચો : Maharashtraમાં 15 ખાનગી લેબે કોરોના ટેસ્ટ ન કરતા નોટિસ ફટકરવામાં આવી, લાઈસન્સ રદ કરવાની ચેતવણી

આ પણ વાંચો : Viral: પાયલટે હેલિકોપ્ટરથી કંઈક એવી રીતે કરી સફાઈ કામદારની મદદ, જુઓ આ વીડિયો

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">