સરદારની નીતિ પર કામ કરી રહી છે મોદી સરકાર, જયશંકરે પાકિસ્તાન-ચીનને લીધુ આડેહાથ, જાણો શું કહ્યું ?

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પાકિસ્તાન અને ચીન સાથે ભારતના સંબંધો પર કેટલીક વાતો કહી છે. જયશંકરે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે આતંકવાદ પર પાકિસ્તાનના વર્તમાન વલણ મુજબ સંબંધો ક્યારેય સુધરશે નહીં. તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાન તરફથી વાતચીત માટે કહેવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં વિદેશ મંત્રીનું આ નિવેદન ઘણું મહત્વનું છે.

સરદારની નીતિ પર કામ કરી રહી છે મોદી સરકાર, જયશંકરે પાકિસ્તાન-ચીનને લીધુ આડેહાથ, જાણો શું કહ્યું ?
Follow Us:
| Updated on: Jan 02, 2024 | 3:01 PM

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પાકિસ્તાન અને ચીનને લઈને કેટલીક મહત્વપૂર્ણ વાતો કહી છે. પાકિસ્તાન સાથે વાતચીતના મુદ્દે વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે કહ્યું છે કે, પાકિસ્તાન ભારત પર વાતચીત માટે દબાણ બનાવવા માટે લાંબા સમયથી સીમા પાર આતંકવાદનો ઉપયોગ કરી રહ્યું છે.

વિદેશ મંત્રીનું આ નિવેદન ઘણું મહત્વનું છે

એસ. જયશંકરે કહ્યું કે અમે પાકિસ્તાન સાથે વાતચીતનો ઇનકાર કરી રહ્યા નથી, પરંતુ અમે એવી શરતો પર વાત નહીં કરીએ જ્યાં પાકિસ્તાન આતંકવાદને કાયદેસર માનવાની વકાલત કરી રહ્યું છે. તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાન તરફથી વાતચીત માટે કહેવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં વિદેશ મંત્રીનું આ નિવેદન ઘણું મહત્વનું છે.

‘નેહરુ અને પટેલ વચ્ચે ચીન અંગે મતભેદ હતા’

વિદેશ મંત્રીએ ચીન સાથેના સંબંધો અંગે પણ ખુલીને ચર્ચા કરી છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે ચીનને કેવી રીતે જવાબ આપવો તે મુદ્દે નેહરુ અને સરદાર પટેલ વચ્ચે શરૂઆતથી જ ઊંડો મતભેદ હતો. મોદી સરકારના સમયમાં ચીન સાથે ભારતના સંબંધો પર જયશંકરે કહ્યું કે અમારી સરકાર ચીન સાથેના વ્યવહારમાં સરદાર પટેલે શરૂ કરેલી રણનીતિ પ્રમાણે કામ કરી રહી છે.

તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી
OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?
Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન

ભારત અને ચીન વચ્ચેના પરસ્પર સહયોગને માન્યતા આપવા પર પણ ભાર

જયશંકરે કહ્યું કે ભારતે ચીન સાથે એવા સંબંધો બનાવવાનો પ્રયાસ કર્યો છે જે પરસ્પર સંબંધો પર આધારિત હોય. વિદેશ મંત્રીએ ભારત અને ચીન વચ્ચેના પરસ્પર સહયોગને માન્યતા આપવા પર પણ ભાર મૂક્યો હતો. જયશંકરે કહ્યું કે તેના વિના આ સંબંધને આગળ વધવું મુશ્કેલ બનશે. ચીનના મુદ્દે વિપક્ષ મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે.

મહત્વનું છે કે પાકિસ્તાન અનેકવાર ભારત સાથે વાતચિત કરવા માટે પોતાનો હાથ આગળ વધારે છે પણ ભારત સરકાર પાકિસ્તાનને કોઈ જવાબ આપતું નથી કારણ કે પાકિસ્તાનમાં ભારતના અનેક આતંકવાદીઓ રહે છે,  ભારત તે આતંકવાદીઓને ભારતને સોપવાની વાત કરે છે, તેના પર પાકિસ્તાન મનાઈ કરે છે અને અમારે અહીંયા કોઈ આતંકવાદી ન રહેતો હોવાની વાત કરે છે.

આ પણ વાંચો: ફરી દેશ છોડવાની તૈયારીમાં નવાઝ શરીફ? પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા થઈ જશે ફરાર

ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
g clip-path="url(#clip0_868_265)">