જળવાયુ સંકટથી ભારતીય કંપનીઓને આગામી 5 વર્ષમાં થશે 732 કરોડ રૂપિયાનું નુકસાન

જળવાયુ સંકટના કારણે ભારતીય કંપનીઓને આવતા 5 વર્ષમાં 100 અબજ ડોલર અથવા લગભગ 732 કરોડ રૂપિયાનું નુકસાન થશે. CDPના એક અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે.

જળવાયુ સંકટથી ભારતીય કંપનીઓને આગામી 5 વર્ષમાં થશે 732 કરોડ રૂપિયાનું નુકસાન
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 03, 2021 | 7:46 PM

જળવાયુ સંકટના કારણે ભારતીય કંપનીઓને આવતા 5 વર્ષમાં 100 અબજ ડોલર અથવા લગભગ 732 કરોડ રૂપિયાનું નુકસાન થશે. CDPના એક અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. CDPએ એક સંસ્થા છે, જે રોકાણકારો, કંપનીઓ, શહેરો, રાજ્યો અને પ્રદેશો માટે ગ્લોબલ ડિસ્ક્લોઝર સિસ્ટમ પર કામ કરે છે. રિપોર્ટનું શીર્ષક ‘Building Back Greener’ છે. રિપોર્ટ ભારતની 220 કંપનીમાંથી 42 કંપનીઓના પ્રતિસાદ પર આધારિત છે. આ રિપોર્ટ માટે સીડીપીની પસંદગી કરવામાં આવેલી 220 કંપનીઓમાંથી 60 કંપનીઓ BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જની ટોચની 200 કંપનીઓમાં શામેલ છે.

Climate Crisis

Climate Crisis

CDPના અહેવાલમાં સમાવિષ્ટ 67 મોટી કંપનીઓમાં 88 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓએ તેમના ઉચ્ચ મેનેજમેન્ટને હવામાન સંબંધિત કાર્યવાહી કરવા પ્રોત્સાહિત કર્યા છે. 220 કંપનીઓમાંથી 67 મોટી કંપનીઓ હતી, જ્યારે બાકીની સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રિપોર્ટ અનુસાર વર્ષ 2019માં વાતાવરણની કટોકટીને કારણે કંપનીઓને નુકસાનનું જોખમ 88 ટકા હતું, જ્યારે આ વર્ષે વધીને 94 ટકા થઈ ગયું છે. 67 કંપનીઓમાંથી 42એ જણાવ્યું હતું કે તેઓને કેટલું આર્થિક નુકસાન થશે, પરંતુ બાકીની કંપનીઓ સચોટ અંદાજ આપી શકી નથી. જો કે, આ કંપનીઓ એમ પણ માને છે કે હવામાન સંકટને કારણે તેમનું જોખમ વધ્યું છે.

આ પણ વાંચો: Rajkot : ભાજપના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા આજી ડેમમાં નર્મદા નીરના વધામણાં

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">