સુરત બનેલી અગ્નિકાંડની ઘટના બાદ દેશવાસીઓ ન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યા છે. જોકે ઘટના સ્થળ પર નીરિક્ષણ કરવા પહોંચેલા શિક્ષણ વિભાગના અધિકારીઓને જ્યારે મીડિયાએ આ સમગ્ર ઘટના અંગે સવાલ કર્યા તો તેઓએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. TV9 Gujarati Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-07-2024 રેલવેએ 5 વંદે ભારત ટ્રેન […]
સુરત બનેલી અગ્નિકાંડની ઘટના બાદ દેશવાસીઓ ન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યા છે. જોકે ઘટના સ્થળ પર નીરિક્ષણ કરવા પહોંચેલા શિક્ષણ વિભાગના અધિકારીઓને જ્યારે મીડિયાએ આ સમગ્ર ઘટના અંગે સવાલ કર્યા તો તેઓએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
આ ઘટનામાં અત્યાર સુધી કુલ 20 લોકોના મોત થયા છે, અમદાવાદ ફાયર ટીમના અધિકારી પણ ઘટના સ્થળે તપાસ કરવા માટે પહોંચી ગયા છે અને થોડા સમયમાં જ FSLના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચશે. ત્યારબાદ સમગ્ર ઘટનાનો અહેવાલ તૈયાર કરીને સરકારને આપવામાં આવશે.