FRC મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી! ગુજરાત સરકાર, વાલી મંડળ અને સ્કૂલ સંચાલક માટે મહત્વની સુનાવણી
FRC મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી યોજાઈ. આ કેસ નાગેશ્વરની રાવની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. વાલી મંડળના વકીલ રજૂઆત કરી કે બે હજારથી વધારે શાળાઓએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ કેસમાં ઝડપથી ચુકાદો આવે અને વાલીઓને રાહત મળે તેવી સુપ્રીમ અને રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]
FRC મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી યોજાઈ. આ કેસ નાગેશ્વરની રાવની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. વાલી મંડળના વકીલ રજૂઆત કરી કે બે હજારથી વધારે શાળાઓએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ કેસમાં ઝડપથી ચુકાદો આવે અને વાલીઓને રાહત મળે તેવી સુપ્રીમ અને રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: જાણો શા માટે 26મી જાન્યુઆરીને જ ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ?