Pegasus case પેગાસસ મુદ્દે નિષ્ણાતોની સમિતિ રચવા સુપ્રીમકોર્ટનો આદેશ, પૂર્વ જસ્ટિસ આર વી રવિેન્દ્રનની દેખરેખ હેઠળ કરશે તપાસ

ઈઝરાયેલ દ્વારા પેગાસસ સ્પાયવેરના (Pegasus spyware) ઉપયોગ કરાયો હોવાથી, તેની સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીઓના સમૂહ પર વચગાળાના નિર્દેશોના મુદ્દા પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

Pegasus case પેગાસસ મુદ્દે નિષ્ણાતોની સમિતિ રચવા સુપ્રીમકોર્ટનો આદેશ, પૂર્વ જસ્ટિસ આર વી રવિેન્દ્રનની દેખરેખ હેઠળ કરશે તપાસ
Supreme Court (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 12:43 PM

પેગાસસ (Pegasus) જાસૂસી કેસની તપાસની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) બુધવાર 27મી ઓક્ટોબરના રોજ પોતાનો ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે, ગત 13 સપ્ટેમ્બરે ઈઝરાયેલ દ્વારા પેગાસસ સ્પાયવેરના (Pegasus spyware) ઉપયોગ કરાયો હોવાથી, તેની સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીઓના સમૂહ પર વચગાળાના નિર્દેશોના મુદ્દા પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે, ત્રણ સભ્યોની સમિતિ રચવા જણાવ્યુ છે. પેગાસસ જાસૂસી કેસમાં આજે સુપ્રીમ કોર્ટે પોતાનો મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે પેગાસસ જાસૂસી કેસની તપાસ નિષ્ણાત સમિતિને સોંપી દીધી છે. આવો સંકેત કોર્ટ દ્વારા અગાઉ પણ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 13 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે આ મામલે ટિપ્પણી કરતા લોકોની કથિત જાસૂસી પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. આ સમિતિ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ આરવી રવિેન્દ્રનની દેખરેખ હેઠળ તપાસ કરશે. કોર્ટે એ પણ સ્વીકાર્યું છે કે આ મામલે કેન્દ્ર દ્વારા કોઈ સ્પષ્ટ વલણ લેવામાં આવ્યું નથી.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં આરોપ કરાયો હતો કે કેન્દ્ર સરકાર પેગાસસ સ્પાયવેર દ્વારા નાગરિકોની જાસૂસી કરી રહી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમન્ના આ મામલાની સુનાવણી કરી રહ્યા છે. આ મામલામાં દાખલ કરાયેલી અરજીમાં તેની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ કરાવવાની માંગ કરવામાં આવી હતી. 13 સપ્ટેમ્બરે કોર્ટે આ સંદર્ભમાં કહ્યું હતું કે તે થોડા દિવસોમાં પોતાનો ચુકાદો આપશે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

નાગરિકોના ગોપનીયતાના અધિકારનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ પેગાસસ સ્પાયવેર કેસમાં, ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ, CJI જ્યોર્જ ઓરવેલનું એક અવતરણ વાંચ્યું અને આદેશનું ઉચ્ચારણ કરવાનું શરૂ કર્યું. “જો તમારે કોઈ રહસ્ય રાખવું હોય, તો તમારે તેને તમારાથી છુપાવવું પડશે,” તેમણે કહ્યું. સુપ્રીમ કોર્ટ કહે છે કે કેટલાક અરજદારો પેગાસસના સીધા શિકાર છે; આવી ટેક્નોલોજીના ઉપયોગ અંગે ગંભીરતાથી વિચાર કરવાની જવાબદારી કેન્દ્રની છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણે માહિતીના યુગમાં જીવીએ છીએ અને આપણે સ્વીકારવું જોઈએ કે ટેકનોલોજી મહત્વપૂર્ણ છે. પરંતુ ગોપનીયતાના અધિકારનું રક્ષણ કરવું એ માત્ર પત્રકારો માટે જ નહીં પરંતુ તમામ નાગરિકો માટે મહત્વપૂર્ણ છે

આ પણ વાંચોઃ

Nawab Malik vs Sameer Wankhede: નવાબ માલિકે સમીર વાનખેડે પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું પાર્ટીમાં એક ઇન્ટરનેશનલ ડ્રગ માફિયા પણ હતો હાજર

આ પણ વાંચોઃ

T20 World Cup: બાંગ્લાદેશ માટે વિશ્વકપના અધવચ્ચે લાગ્યો ઝટકો, તેનો આ મહત્વનો ખેલાડી થયો બહાર

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">