મોટા લોન ડિફૉલ્ટર્સ નામ જાહેર કરશે RBI, કેન્દ્રીય સુચના આયોગે આપ્યો આદેશ

કેન્દ્રીય સૂચના આયોગે (CIC)ના આદેશ પછી રિઝર્વ બૅંક મોટા લોન ડિફૉલ્ટર્સના નામ જાહેર કરશે. એક સામાજીક કાર્યકર્તાની અપીલ પર CICએ સમાધાન પ્રક્રિયા માટે મોકલેલા લોન ડિફૉલ્ટર્સના નામો જાહેર કરવાનો આદેશ આપ્યો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા […]

મોટા લોન ડિફૉલ્ટર્સ નામ જાહેર કરશે RBI, કેન્દ્રીય સુચના આયોગે આપ્યો આદેશ
Follow Us:
| Updated on: May 28, 2019 | 2:47 AM

કેન્દ્રીય સૂચના આયોગે (CIC)ના આદેશ પછી રિઝર્વ બૅંક મોટા લોન ડિફૉલ્ટર્સના નામ જાહેર કરશે. એક સામાજીક કાર્યકર્તાની અપીલ પર CICએ સમાધાન પ્રક્રિયા માટે મોકલેલા લોન ડિફૉલ્ટર્સના નામો જાહેર કરવાનો આદેશ આપ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

વર્ષ 2017માં RBIના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યે કહ્યું હતું કે ઘણાં લોન ડિફૉલ્ટર્સના એકાઉન્ટના સમાધાન માટે બૅંકની પાસે મોકલવામાં આવ્યા છે. RBIએ બેન્કોને 12 મુખ્ય ખાતાઓ સામે NPAના કુલ 25 ટકા સાથે નાદારી અરજી દાખલ કરવાની સૂચના આપી હતી.

બૅંકને હવે સલાહ આપવામાં આવે છે કે અન્ય ખાતાના પણ સમાધાન કરે જો બૅંક સમય-સીમાની અંદર યોજનાને લાગૂ કરવામાં નિષ્ફળ રહેશે તો આ મામલે IBC હેઠળ દેવું સમાધાન માટે સામેલ કરવામાં આવી શકે છે. તેની પર સામાજીક કાર્યકર્તાએ તે લોન ડિફૉલ્ટર્સના નામની યાદી જોઈ જેનો ઉલ્લેખ ડેપ્યુટી ગર્વનરે કર્યો છે.

આ પણ વાંચો: અમૂલ અને મધર ડેરીએ વધાર્યા દૂધમાં ભાવ તો બાબા રામદેવે સસ્તુ પતંજલિનું ટોન્ડ મિલ્ક લોન્ચ કર્યુ

કેન્દ્રીય બૅંકે સામાજીક કાર્યકર્તાને ગોપનીયતાનો હવાલો આપતા જાણકારી આપવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ કાર્યકર્તાએ CICમાં તપાસ કરી, જ્યાં સુચના અધિકારી સુરેશ ચંદ્રાએ કહ્યું કે આ મામલો RBIના કાયદાની કલમ 45સી અને ઈ હેઠળ આવે છે. જેમાં બધા જ બૅંકોની જમા ક્રેડિટની જાણકારી ગુપ્ત માનવામાં આવશે પણ RBIને આવા મોટા લોન ડિફૉલ્ટર્સના નામ જાહેર કરવા પડશે, જેના કારણે તેમને સમાજને નુકસાન પહોંચાડયું હોય.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">