રાજુલા માર્કેટિંગ યાર્ડમાંથી ઝડપાયેલો અનાજનો જથ્થો પૂરવઠા વિભાગે કર્યો સીઝ, કૌભાંડીઓને ઝડપી પાડવા તપાસ શરું
રાજુલા માર્કેટીંગ યાર્ડમાંથી ઝડપાયેલા અનાજના કેસના મામલે પૂરવઠા વિભાગે અનાજનો મોટો જથ્થો સીઝ કર્યો છે. આપને જણાવી દઇએ કે ગરીબોને નિ:શુલ્ક આપવામાં આવતું અનાજ બારોબાર વેચી દેવામાં આવતું હતું. ઉલ્લેખનીય છે કે વેપારીને અનાજનો જથ્થો આપનાર વેપારીઓના નિવેદન લેવાશે.આપને જણાવી દઇએ કે અજાણ્યા લોકો બે વેપારીઓને અનાજનો જથ્થો આપી ગયા હતા. હાલ આ સમગ્ર મામલે […]
રાજુલા માર્કેટીંગ યાર્ડમાંથી ઝડપાયેલા અનાજના કેસના મામલે પૂરવઠા વિભાગે અનાજનો મોટો જથ્થો સીઝ કર્યો છે. આપને જણાવી દઇએ કે ગરીબોને નિ:શુલ્ક આપવામાં આવતું અનાજ બારોબાર વેચી દેવામાં આવતું હતું. ઉલ્લેખનીય છે કે વેપારીને અનાજનો જથ્થો આપનાર વેપારીઓના નિવેદન લેવાશે.આપને જણાવી દઇએ કે અજાણ્યા લોકો બે વેપારીઓને અનાજનો જથ્થો આપી ગયા હતા. હાલ આ સમગ્ર મામલે તંત્રએ કૌભાંડીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરું કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો