AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રજામાં રેલવેની ભેટ: વેકેશનમાં રાજસ્થાનમાં ફરવા જવા માટે રેલવેએ અમદાવાદથી જયપુર ટ્રેન કરી શરૂ, જાણો ટ્રેનનું ટાઈમટેબલ

જયપુર અને ઉદયપુરથી અમદાવાદ સુધી મુસાફરોના વધારાને ધ્યાનમાં રાખીને ઉત્તર પશ્ચિમ રેલવેએ આ રૂટ પર જયપુર-અસારવા-જયપુર એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે. શુક્રવારે ઉદયપુરના સાંસદ અર્જુન લાલ મીણા, બાંસવાડાના સાંસદ કનકમલ કટારા અને ચિત્તોડગઢના સાંસદ સીપી જોશીએ ઉદયપુર રેલવે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.

રજામાં રેલવેની ભેટ: વેકેશનમાં રાજસ્થાનમાં ફરવા જવા માટે રેલવેએ અમદાવાદથી જયપુર ટ્રેન કરી શરૂ, જાણો ટ્રેનનું ટાઈમટેબલ
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2023 | 4:01 PM
Share

ડિવિઝનલ રેલ્વે મેનેજર રાજીવ ધનખરે જણાવ્યું હતું કે, આ ટ્રેનની શરૂઆતથી જયપુર અને અજમેરના મુસાફરોને અમદાવાદ પહોંચવા માટે વધારાનો વૈકલ્પિક માર્ગ અને ટ્રેન મળી છે. આ ટ્રેન જયપુર, ફૂલેરા, કિશનગઢ, અજમેર, નસીરાબાદ, ભીલવાડા, ચંદેરિયા, માવલી ​​જં, રાણાપ્રતાપનગર, ઉદયપુર શહેર, જાવર, ડુંગરપુર, શામળાજી રોડ, હિંમતનગર, નાંદોલ દહેગામ અને સરદાર ગ્રામ સ્ટેશનો થઈને અમદાવાદ પહોંચશે. આવી સ્થિતિમાં આ સ્ટેશનોના મુસાફરોને વધુ એક વધારાની ટ્રેનની સુવિધા મળશે.

આ પણ વાચો: સર્કસમાં ટ્રેનરને સિંહે મારી જ નાંખ્યો હોત, ટ્રેનરે ગુસ્સામાં શું કર્યું જુઓ Viral Video

આ ટ્રેન સેવા મુસાફરો માટે દરરોજ ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર 12981 જયપુર-અસારવા સુપરફાસ્ટ 3 માર્ચના રોજ જયપુરથી દરરોજ 19.35 કલાકે (સાંજે 7.35 કલાક) ઉપડશે અને બીજા દિવસે સવારે 8.50 કલાકે અસારવા પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 12982 અસારવા-જયપુર સુપરફાસ્ટ ટ્રેન સેવા અસારવાથી 4 માર્ચથી દરરોજ 18.45 કલાકે (સાંજે 6.45 કલાક) ઉપડશે અને બીજા દિવસે 7.35 કલાકે જયપુર પહોંચશે.

IRCTCના આ ટૂર પેકેજમાં હોળી પછી જઈ શકો છો ઊટી ફરવા

IRCTCનું આ ટ્રેન ટૂર પેકેજ 4 રાત અને 5 દિવસનું છે. આ ટૂર પેકેજ હોળીના બીજા દિવસે એટલે કે 9મી માર્ચે ચેન્નાઈથી શરૂ થશે. આ ટ્રેન ટૂર પેકેજમાં, તમે ઉટી, મુદુમલાઈ અને કુન્નુરની મુલાકાત લઈ શકશો. ટ્રાવેલિંગ મોડ ટ્રેનનો હશે અને ટિકિટમાં તમે થર્ડ એસી અને ટુએસ ટિકિટ પર મુસાફરી કરી શકશો. આ ટૂર પેકેજમાં તમને ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પણ મળશે.

માર્ચ મહિનો ખૂબ જ ખાસ હોય છે. જો તમે હોળી પછી તમારી ગર્લફ્રેન્ડ, પત્ની અથવા પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. વાસ્તવમાં IRCTCએ એક ટ્રેન ટૂર પેકેજ બહાર પાડ્યું છે, જેમાં તમે ઉટી, મુદુમલાઈ અને કુન્નૂરની મુલાકાત લઈ શકશો. આ IRCTC ટુર પેકેજનું નામ CHENNAI-OOTY-MUDUMALAI-CHENNAI (SMR007) છે.

IRCTCનું આ ટ્રેન ટૂર પેકેજ 4 રાત અને 5 દિવસનું છે. આ ટૂર પેકેજ હોળીના બીજા દિવસે એટલે કે 9મી માર્ચે ચેન્નાઈથી શરૂ થશે. આ ટ્રેન ટૂર પેકેજમાં, તમે ઉટી, મુદુમલાઈ અને કુન્નુરની મુલાકાત લઈ શકશો. ટ્રાવેલિંગ મોડ ટ્રેનનો હશે અને ટિકિટમાં તમે થર્ડ એસી અને ટુએસ ટિકિટ પર મુસાફરી કરી શકશો. આ ટૂર પેકેજમાં તમને ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પણ મળશે.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">