AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Budget 2021: માલ પરિવહનની સુવિધા વધારવા ફ્યુચર રેડી રેલ્વે સિસ્ટમ બનાવાશે

કેન્દ્રીય નાણા મંત્રી રેલ્વે બજેટની જાહેરાત કરી હતી. જેમાં રેલ્વેમાં માલ પરિવહનની સુવિધા વધારવા માટે ફ્યુચર રેડી રેલ્વે સિસ્ટમ બનાવવામાં આવશે. જેના લીધે લોજીસ્ટિક કોસ્ટ ઘટાડી શકાશે.

Railway Budget 2021: માલ પરિવહનની સુવિધા વધારવા ફ્યુચર રેડી રેલ્વે સિસ્ટમ બનાવાશે
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 01, 2021 | 12:22 PM

કેન્દ્રીય નાણા મંત્રી રેલ્વે બજેટની જાહેરાત કરી હતી. જેમાં રેલ્વેમાં માલ પરિવહનની સુવિધા વધારવા માટે ફ્યુચર રેડી રેલ્વે સિસ્ટમ બનાવવામાં આવશે. જેના લીધે લોજીસ્ટિક કોસ્ટ ઘટાડી શકાશે. આ ઉપરાંત જૂન 2022 સુધી ઈસ્ટર્ન અને વેસ્ટર્ન કોરિડોર ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર તૈયાર કરવામાં આવશે.

1 રેલ્વેમાં નેશનલ રેલ યોજના 2030 સુધી બનાવવામાં આવશે. 2 ફ્યુચર રેડી રેલ્વે સિસ્ટમ બનાવવામાં આવશે, જેના લીધે લોજિસ્ટિક કોસ્ટ ઘટાડી શકાશે. 3 જૂન 2022 સુધી ઈસ્ટર્ન અને વેસ્ટર્ન કોરિડોર ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર તૈયાર કરવામાં આવશે. 4 સોમનગર-ગોમો સેકશન પીપીપી મોડ બનાવવામાં આવશે. 5 ગોમો- દમકૂની સેકશન પણ આ રીતે બનશે. 6 ખડગપૂરપ- વિજયવાડા સેક્શન પણ આધુનિક થશે. 7 ખડગપૂર- વિજયવાડા, ભુસાવલ – ખડગપૂર, ઈટારસી-વિજયવાડામાં ફ્યુચર રેડી કોરિડોર બનાવવામાં આવશે. 8 ડિસેમ્બર 2030 સુધી 100 બ્રોડગેજનું ઈલેકટ્રીફીકેશન થશે. 9 વિસ્ટા ડોમ કોચ શરૂ કરવામાં આવશે. 10 હાઈ ડેન્સિટી નેટવર્ક, હાઈ યુટિલિટી નેટવર્ક પર ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે.

Mala Jap: શું તમે ખોટી રીતે માળાનો જાપ કરો છો? પ્રેમાનંદ મહારાજે જણાવી સાચી રીત
TMKOC ના બબીતાજીએ કહી દીધી પોતાના મનની વાત
5 કલાકથી પણ ઓછી ઊંઘ લેનારા પુરુષોને થાય છે ખતરનાક બીમારી
શું આંખોમાં હાર્ટ એટેકના લક્ષણો દેખાઈ આવે?
Heart Health : ઉનાળામાં પલાળેલા કાળા ચણા ખાવાથી કયા રોગોમાં થાય છે ફાયદા ?
સાઉથના સુપર સ્ટારના પરિવાર વિશે જાણો

કોરોનાકાળમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં તેમણે રેલ્વેના આધુનિકરણ માટે બજેટમાં નાણાની ફાળવણી કરી હતી. રેલ્વે મંત્રી નિર્મલા સીતારમણે રેલ્વે માટે 1, 10, 055 કરોડની ફાળવણી કરી છે. હાલ ભારતીય રેલ્વે  66,222  માલવાહક  અને 13,313  પેસેન્જર ટ્રેનો તેના નેટવર્ક પર 66,687 રૂટ કિલોમીટર્સ પર ટ્રેન ચલાવે  છે અને દર વર્ષે 1000 મિલિયન ટનથી વધુ માલસામાન વહન કરે છે. તેમજ  દરરોજ લગભગ 2 કરોડ 20 લાખ  મુસાફરોને પરિવહન કરાવે છે. રેલ્વે મંત્રાલયે રેલ્વે પ્રોજેક્ટ્સની ગતિ ઝડપી બનાવવા માટે નવી પહેલ કરી છે. ભારતીય રેલ્વે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કરી રહી છે. ભારતીય રેલ્વે આગામી 12 વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને દેશના સૌથી દૂરના ખૂણા સુધી પહોંચવા માટે ભાગીદારી, સંયુક્ત સાહસો અને સહયોગ દ્વારા 700 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

આ પણ વાંચો: Railway Budget 2021: બ્રોડગેજ રેલ્વેનું 2023 સુધી 100 ટકા વિદ્યુતીકરણ કરવામાં આવશે

સુરતમાં 98 લાખની છેતરપિંડીનો થયો પર્દાફાશ
સુરતમાં 98 લાખની છેતરપિંડીનો થયો પર્દાફાશ
ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
g clip-path="url(#clip0_868_265)">