Raigad Satara Landslide: મહાડમાં 38 મોત બાદ પોલાદપુરમાં જમીન ધસવાથી 11 મોત, સાતારામાં 12 મોત સાથે એક દિવસમાં 136નાં મોત

મહારાષ્ટ્રમાં વરસાદ-ભૂસ્ખલન(Land Slide)ને લગતી ઘટનાઓમાં અત્યાર સુધીમાં 136 લોકોનાં મોત નીપજ્યાં

Raigad Satara Landslide: મહાડમાં 38 મોત બાદ પોલાદપુરમાં જમીન ધસવાથી 11 મોત, સાતારામાં 12 મોત સાથે એક દિવસમાં 136નાં મોત
Landslide in Poladpur after 38 deaths in Mahad, 136 death in one day at maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 7:29 AM

Raigad Satara Landslide: છેલ્લા બે દિવસમાં થયેલા મહારાષ્ટ્ર(Maharashtra)માં થયેલા વરસાદથી લોકો પર કહેર છવાઈ ગયો છે. મહારાષ્ટ્રમાં વરસાદ-ભૂસ્ખલન(Land Slide)ને લગતી ઘટનાઓમાં અત્યાર સુધીમાં 136 લોકોનાં મોત નીપજ્યાં છે. રાયગઢના તાલિયા ગામમાં ભૂસ્ખલન બાદ મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદે ગામની મુલાકાત લીધી હતી. એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે રાયગઢના તિલાય ગામમાં ભૂસ્ખલનની ઘટનામાં 33 મૃતદેહો મળી આવ્યા છે અને 52 લાપતા છે.

આ દુર્ઘટનામાં કુલ 32 મકાનો ધરાશાયી થયા છે. શિંદેએ જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનોને 5 લાખનું વળતર મળશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, સવારે ફરીથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે. સરકારે પુષ્ટિ કરી છે કે અત્યાર સુધીમાં 33 મૃતદેહો મળી આવ્યા છે, તમને જણાવી દઈએ કે શુક્રવારે રાયગઢ જિલ્લામાં અતિશય વરસાદને કારણે મહાડ તાલુકા (બ્લોક) ના તાલિયા ગામે મોટો અકસ્માત થયો હતો.

પર્વતની તિરાડથી આખું ગામ નાશ પામ્યું હતું. અત્યાર સુધીમાં 38 લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે સરકારે અત્યાર સુધીમાં 33 મૃતદેહોની પ્રાપ્તિની પુષ્ટિ કરી છે. શુક્રવારે સાંજે 4 વાગ્યે, પથ્થર ધસી ગયો હતો અને 32 મકાનો પર પડી ગયો હતો. જેના કારણે આટલું મોટું જાન-માલનું નુકસાન થયું હતું. હજી પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. મૃત્યુઆંકમાં વધુ વધારો થવાની સંભાવના છે. એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

84452 લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ભારે વરસાદ અને નદીઓના વહેણને કારણે, 84,452 લોકોને પશ્ચિમ મહારાષ્ટ્રના પુના વિભાગમાં સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, તેમાંથી 40,000 થી વધુ લોકો કોલ્હાપુર જિલ્લાના છે. અધિકારીઓએ કહ્યું કે કોલ્હાપુર શહેર નજીક પંચગંગા નદી 2019માં આવેલા પૂરના સ્તરથી ઉપર વહી રહી છે.

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">