AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bheemla Nayak Controversy: CM જગન રેડ્ડી પર પ્રકાશ રાજ થયા ગુસ્સે, ટ્વીટ કરીને સરકાર પર સાધ્યું નિશાન

પવન કલ્યાણની ફિલ્મ 'ભીમલા નાયક' (Bheemla Nayak)  વિરુદ્ધ સરકારે મનસ્વી વર્તન આપનાવ્યુ હતુ. જેનો વિરોધ વ્યક્ત કરતા પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પર આંધ્ર પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

Bheemla Nayak Controversy: CM જગન રેડ્ડી પર પ્રકાશ રાજ થયા ગુસ્સે, ટ્વીટ કરીને સરકાર પર સાધ્યું નિશાન
Actor Prakash Raj (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 11:28 PM
Share

Bheemla Nayak Controversy:  અભિનેતા પ્રકાશ રાજ (Prakash Raj) માત્ર તેમના કામને કારણે જ નહીં, પરંતુ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા માટે પણ ઘણા ચર્ચામાં રહે છે. ઘણી વખત તેઓ સોશિયલ મીડિયા (Social Media) પર રાજકારણીઓથી લઈને ઘણી મોટી હસ્તીઓ સાથે દલીલ કરતો જોવા મળે છે.

જ્યારે સિનેમામાં સંકટની વાત આવે છે, ત્યારે તેઓ કેવી રીતે ચૂપ રહી શકે? ફરી એકવાર આંધ્ર પ્રદેશ સરકાર (Andhra Pradesh Government) ટોલીવુડ અભિનેતાના નિશાના પર આવી છે. પવન કલ્યાણની ફિલ્મ ‘ભીમલા નાયક’ (Bheemla Nayak) વિરુદ્ધ સરકારે મનસ્વી વર્તન આપનાવ્યુ હતુ. જેનો વિરોધ વ્યક્ત કરતા પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પર આંધ્ર પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

સરકારે ટિકિટના ભાવ સામે વાંધો ઉઠાવ્યો હતો

પવન કલ્યાણ અને રાણા દગ્ગુબાતી-સ્ટારર ભીમલા નાયકની ભવ્ય રજૂઆત પહેલા આંધ્ર પ્રદેશ સરકારે થિયેટર માલિકોને ટિકિટના ભાવ અંગેના નિયમોનું પાલન કરવાની ચેતવણી આપતા નોટિસ જાહેર કરી હતી. કોરોના બાદ ટિકિટના ભાવમાં વધારો થવાનો હતો, પરંતુ ભીમલા નાયકની ટિકિટ જૂના ભાવે વેચવામાં આવશે, જેનાથી થિયેટર માલિકો,ખરીદદારો અને વેપારીઓને ભારે નુકસાન થઈ શકે છે.

આવી સ્થિતિમાં પ્રકાશ રાજે ટ્વીટ કર્યું અને આંધ્રપ્રદેશ સરકારની મનસ્વીતા પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા.#GovtofAndhrapradesh કૃપા કરીને આ હુમલાઓ બંધ કરો.. સિનેમાને ખીલવા દો #JustAsking. તે જ સમયે, તેણે કહ્યું કે સરકાર ગમે તેટલી કોશિશ કરે, તે તેના હીરો માટે ચાહકોના પ્રેમને રોકી શકતી નથી.

સ્પેશિયલ સ્ક્રીનિંગ પર પ્રતિબંધ

રાજ્યમાં ટિકિટના દરને લગતા સરકારના આદેશ સામે કોર્ટના વિરોધ છતાં સરકારે તેની અવગણના કરી છે. બીજી તરફ સરકારના આદેશ બાદ થિયેટર માલિકો દ્વારા ઓછા ભાવને કારણે સ્પેશિયલ સ્ક્રીનિંગ પર રોક લગાવવામાં આવી છે. જોકે એ જોવાનું રહેશે કે આંધ્ર પ્રદેશ સરકાર પ્રકાશ રાજના ટ્વીટ પર કોઈ સ્ટેન્ડ લેશે કે કેમ?

આ પણ વાંચો : New Release Date : રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મની નવી તારીખ જાહેર, નિર્દેશક લવ રંજને આપી માહિતી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">