AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

POLIO CAMPAIGN: રાષ્ટ્રપતિ આજે ‘દો બુંદ જિંદગી કે’ના રાષ્ટ્રીય રસીકરણનો કરાવશે શુભારંભ

કોવીડ(COVID) જેવી મહામારી સામે લડત લડવા સૌથી મોટા રસીકરણનો પ્રારંભ કર્યા હતો. આ વચ્ચે ભારતમાં 31 જાન્યુઆરીથી રાષ્ટ્રીય પોલિયો પ્રતિરક્ષણ કાર્યક્રમ શરૂ થશે.

POLIO CAMPAIGN: રાષ્ટ્રપતિ આજે 'દો બુંદ જિંદગી કે'ના રાષ્ટ્રીય રસીકરણનો કરાવશે શુભારંભ
Charmi Katira
| Edited By: | Updated on: Jan 30, 2021 | 11:35 AM
Share

POLIO CAMPAIGN: કોવીડ(COVID) જેવી મહામારી સામે લડત લડવા સૌથી મોટા રસીકરણનો પ્રારંભ કર્યા હતો. આ વચ્ચે ભારતમાં 31 જાન્યુઆરીથી રાષ્ટ્રીય પોલિયો પ્રતિરક્ષણ કાર્યક્રમ શરૂ થશે. આ વર્ષે પોલિયો અભિયાન 17 જાન્યુઆરીથી શરૂ થવાનું હતું પરંતુ હવે 31 જાન્યુઆરીથી શરૂ થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 30 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવનથી 11:45 વાગ્યે બાળકોને પોલીયાના ટીપા પીવડાવી રાષ્ટ્રીય રસીકરણનો પ્રારંભ(NATIONAL POLIO CAMPAIGN) કરશે.

રાષ્ટ્રીય રસીકરણને લઈને વાત કરવામાં આવે તો પોલિયાના ટીપા 0થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. આ કાર્યક્રમ 2 ફેબ્રુઆરી સુધી ચાલશે. પોલિયો રવિવાર અથવા તો આ રસીકરણ અભિયાન જયારથી શરૂ થશે તે દીવસથી રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

1995 માં વિશ્વ આરોગ્ય સંસ્થાના વૈશ્વિક પોલિયો નાબૂદી પહેલ પછી ભારતે પલ્સ પોલિયો પ્રતિરક્ષણ પ્રોગ્રામ શરૂ કર્યો. પોલિયો રસીકરણ અભિયાન વર્ષમાં બે વાર હાથ ધરવામાં આવે છે. સામાન્ય રીતે શરૂઆતનાં મહિનાઓમાં જ રસકરણ કરવામાં આવે છે.

હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે આ વચ્ચે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તેથી વરિષ્ઠ નાગરિકોએ બાળકોને પોલીયાના ટીપા પીવડાવવા ના લઇ જવા અનુરોધ કરવામાં આવ્યો છે.

કોવિડ -19 રસીકરણ અભિયાન શરૂ કરતા પહેલા આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે, ચાલુ ઇનોક્યુલેશન કાર્યક્રમ સાથે કોઈ ફેરફાર કરવામાં ન આવે. જો કે, કોરોના રસીકરણની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ જ પોલિયો રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: TV ACTRESSએ વિલનનો રોલ નિભાવીને મેળવી હતી પ્રસિદ્ધિ, આજે પણ કરવામાં આવે છે યાદ

Follow Us
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">