વડાપ્રધાન મોદી રામમંદિરનું કરશે ભૂમિપૂજન, આ અન્ય મહેમાનોને પણ મળી શકે છે આમંત્રણ

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગીરીએ જાણકારી આપતા કહ્યું કે 5 ઓગસ્ટે વડાપ્રધાનના હસ્તે રામમંદિરનું ભૂમિપૂજન થશે. વડાપ્રધાન મોદી અયોધ્યામાં હનુમાનગઢીના દર્શન કરશે, ત્યારબાદ સ્થાપિત રામલલાના દર્શન કરશે અને ત્યારબાદ ભૂમિપૂજન કરશે. Before laying the foundation stone, PM Modi will offer prayers to Lord Ram at the temple & Lord Hanuman at […]

વડાપ્રધાન મોદી રામમંદિરનું કરશે ભૂમિપૂજન, આ અન્ય મહેમાનોને પણ મળી શકે છે આમંત્રણ
Follow Us:
| Updated on: Sep 23, 2020 | 2:12 PM

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગીરીએ જાણકારી આપતા કહ્યું કે 5 ઓગસ્ટે વડાપ્રધાનના હસ્તે રામમંદિરનું ભૂમિપૂજન થશે. વડાપ્રધાન મોદી અયોધ્યામાં હનુમાનગઢીના દર્શન કરશે, ત્યારબાદ સ્થાપિત રામલલાના દર્શન કરશે અને ત્યારબાદ ભૂમિપૂજન કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વધુમાં સ્વામી ગોવિંદ દેવ ગિરીએ જણાવ્યું કે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોને પણ આમંત્રિત કરવામાં આવશે. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવશે. આમંત્રિત કરવામાં આવેલા 150 લોકો સહિત 200થી વધારે લોકો ભેગા થશે નહીં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ દરમિયાન અયોધ્યાને ભવ્ય રીતે સજાવવામાં આવશે. રામજન્મભૂમિ આંદોલનથી જોડાયેલા તમામ લોકોને બોલાવવાની ચર્ચા છે. ક્રાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સિવાય એ નેતાઓને પણ બોલાવવામાં આવી શકે છે, જે રામમંદિરના પક્ષમાં બોલતા રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">