વડાપ્રધાન મોદી રામમંદિરનું કરશે ભૂમિપૂજન, આ અન્ય મહેમાનોને પણ મળી શકે છે આમંત્રણ
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગીરીએ જાણકારી આપતા કહ્યું કે 5 ઓગસ્ટે વડાપ્રધાનના હસ્તે રામમંદિરનું ભૂમિપૂજન થશે. વડાપ્રધાન મોદી અયોધ્યામાં હનુમાનગઢીના દર્શન કરશે, ત્યારબાદ સ્થાપિત રામલલાના દર્શન કરશે અને ત્યારબાદ ભૂમિપૂજન કરશે. Before laying the foundation stone, PM Modi will offer prayers to Lord Ram at the temple & Lord Hanuman at […]
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગીરીએ જાણકારી આપતા કહ્યું કે 5 ઓગસ્ટે વડાપ્રધાનના હસ્તે રામમંદિરનું ભૂમિપૂજન થશે. વડાપ્રધાન મોદી અયોધ્યામાં હનુમાનગઢીના દર્શન કરશે, ત્યારબાદ સ્થાપિત રામલલાના દર્શન કરશે અને ત્યારબાદ ભૂમિપૂજન કરશે.
Before laying the foundation stone, PM Modi will offer prayers to Lord Ram at the temple & Lord Hanuman at Hanuman Garhi Temple. All chief ministers will be invited to the programme: Swami Govind Dev Giri, Treasurer of Shri Ram Janmabhoomi Tirtha Kshetra, in Pune#RamMandir
— tv9gujarati (@tv9gujarati) July 22, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વધુમાં સ્વામી ગોવિંદ દેવ ગિરીએ જણાવ્યું કે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોને પણ આમંત્રિત કરવામાં આવશે. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવશે. આમંત્રિત કરવામાં આવેલા 150 લોકો સહિત 200થી વધારે લોકો ભેગા થશે નહીં.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ દરમિયાન અયોધ્યાને ભવ્ય રીતે સજાવવામાં આવશે. રામજન્મભૂમિ આંદોલનથી જોડાયેલા તમામ લોકોને બોલાવવાની ચર્ચા છે. ક્રાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સિવાય એ નેતાઓને પણ બોલાવવામાં આવી શકે છે, જે રામમંદિરના પક્ષમાં બોલતા રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]