PM Modiનું 16માં ‘પ્રવાસી ભારતીય દિવસ’ સંમેલનમાં સંબોધન

PM Modi આજે 16માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનેમાં ડીજીટલ માધ્યમથી સંબોધન કરશે. કોવિડ-19 મહામારી વચ્ચે આજે 16માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનેએ ડીજીટલ માધ્યમથી આયોજિત કરવામાં આવ્યું છે.

PM Modiનું 16માં 'પ્રવાસી ભારતીય દિવસ' સંમેલનમાં સંબોધન
PM Modi (File Image)
Follow Us:
| Updated on: Jan 09, 2021 | 10:30 AM

PM Modi આજે 16માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનેમાં ડીજીટલ માધ્યમથી સંબોધન કરશે. કોવિડ-19 મહામારી વચ્ચે આજે 16માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનેએ ડીજીટલ માધ્યમથી આયોજિત કરવામાં આવ્યું છે. પીએમ મોદી આજે સવારે 10.30 વાગ્યે તેનું ઉદ્ઘાટન કરશે. આ વખતે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનો વિષય ‘આત્મનિર્ભર ભારતમાં યોગદાન’ રાખવામાં આવ્યું છે.

વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ 16માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનો વિષય ‘આત્મનિર્ભર ભારતમાં યોગદાન’ રાખવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાભરના ભારતીય સમુદાયના લોકોની ભાવના ધ્યાનમાં રાખીને કોવિડ-19 મહામારી વચ્ચે 9 જાન્યુઆરીએ ડિજિટલ માધ્યમથી 16માં પ્રવાસી ભારતીય સંમેલનનું આયોજન કર્યું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચો: કોરોના વાઈરસને લઈને એક માસ માટે ટોક્યોમાં ઈમરજન્સી લાગૂ, ઓલમ્પિક પર આફત!

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">