PM Modiનું 16માં ‘પ્રવાસી ભારતીય દિવસ’ સંમેલનમાં સંબોધન
PM Modi આજે 16માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનેમાં ડીજીટલ માધ્યમથી સંબોધન કરશે. કોવિડ-19 મહામારી વચ્ચે આજે 16માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનેએ ડીજીટલ માધ્યમથી આયોજિત કરવામાં આવ્યું છે.
PM Modi આજે 16માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનેમાં ડીજીટલ માધ્યમથી સંબોધન કરશે. કોવિડ-19 મહામારી વચ્ચે આજે 16માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનેએ ડીજીટલ માધ્યમથી આયોજિત કરવામાં આવ્યું છે. પીએમ મોદી આજે સવારે 10.30 વાગ્યે તેનું ઉદ્ઘાટન કરશે. આ વખતે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનો વિષય ‘આત્મનિર્ભર ભારતમાં યોગદાન’ રાખવામાં આવ્યું છે.
વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ 16માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનો વિષય ‘આત્મનિર્ભર ભારતમાં યોગદાન’ રાખવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાભરના ભારતીય સમુદાયના લોકોની ભાવના ધ્યાનમાં રાખીને કોવિડ-19 મહામારી વચ્ચે 9 જાન્યુઆરીએ ડિજિટલ માધ્યમથી 16માં પ્રવાસી ભારતીય સંમેલનનું આયોજન કર્યું છે.
આ પણ વાંચો: કોરોના વાઈરસને લઈને એક માસ માટે ટોક્યોમાં ઈમરજન્સી લાગૂ, ઓલમ્પિક પર આફત!