AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો શું છે જળ જીવન મિશન, જેના માટે મોદી સરકાર 3.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે

દેશના 73માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યુ. વડાપ્રધાન પોતાના ભાષણમાં પાણીની સુરક્ષા માટે જળ જીવન મિશનની નવી યોજનાની જાહેરાત કરી અને તેના વિશે જાણકારી આપી. જાણો આ મિશન શું છે . વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે દેશમાં હાલ એવા ઘરો છે કે જેમાં પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ નથી. તેમના […]

જાણો શું છે જળ જીવન મિશન, જેના માટે મોદી સરકાર 3.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે
| Updated on: Aug 15, 2019 | 6:32 AM
Share

દેશના 73માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યુ. વડાપ્રધાન પોતાના ભાષણમાં પાણીની સુરક્ષા માટે જળ જીવન મિશનની નવી યોજનાની જાહેરાત કરી અને તેના વિશે જાણકારી આપી. જાણો આ મિશન શું છે .

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે દેશમાં હાલ એવા ઘરો છે કે જેમાં પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ નથી. તેમના જીવનનો મોટો સમય પાણી લાવવામાં જાય છે. આ સરકારે દરેક ઘરમાં પાણી, પીવાનું પાણી લાવવાનો સંકલ્પ કર્યો છે. આવનારા દિવસોમાં જળ જીવન મિશનને લઈને આગળ વધીશુ. તેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને સાથે કામ કરશે. સરકારે 3.5 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે ખર્ચ કરવાનો સંકલ્પ કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વડાપ્રધાનને વધુમાં જણાવ્યું કે વરસાદનું પાણી રોકવા, દરિયાઈ પાણી, માઈક્રો ઈરિગેશન, પાણી બચાવવાનું અભિયાન, સામાન્ય નાગરિક સજાગ થાય, બાળકોને પાણીના મહત્વનું શિક્ષણ આપવામાં આવે. વડાપ્રધાને લોકોને વિશ્વાસ આપતા કહ્યું કે 70 વર્ષમાં જે કામ થયુ છે. આવનારા 5 વર્ષમાં તેનાથી વધારે કામ થાય તેના પ્રયત્નો આપણે કરવાના છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

પીવાના પાણીની સમસ્યા વિશે વડાપ્રધાન મોદીએ કહ્યું કે જૈન મુનિ મહુડીએ લખ્યુ છે કે ભવિષ્યમાં એક દિવસ એવો આવશે જ્યારે પાણી દુકાનોમાં વેચાશે. 100 વર્ષ પહેલા તેમને કહેલી વાત સાચી પડી છે. આજે આપણે દુકાનમાંથી પાણીની ખરીદી કરીએ છીએ. જળ જીવન મિશનનું આ અભિયાન સરકારી ના બનવુ જોઈએ. સામાન્ય નાગરિકનું અભિયાન બનવું જોઈએ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">