એગ્ઝિટ પોલ બાદ PM મોદી અને મોહન ભાગવત વચ્ચેની આ મુલાકાત જાણો શા માટે મહત્વની બનશે, RSSમાં હલચલ શરૂ

પીએમ નરેન્દ્ર મોદી આજે સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી શકે છે. નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં બન્ને દિગ્ગજો વચ્ચે મુલાકાત થઈ શકે છે. ચૂંટણી પરિણામો પહેલાં આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકમાં ચૂંટણી પરિણામોની તમામ સ્થિતિ અંગે ચર્ચા થઈ શકે છે. મહત્વનું છે કે- છેલ્લા ચાર વર્ષમાં વડાપ્રધાનની સંઘ મુખ્યાલયમાં આ પહેલી […]

એગ્ઝિટ પોલ બાદ PM મોદી અને મોહન ભાગવત વચ્ચેની આ મુલાકાત જાણો શા માટે મહત્વની બનશે, RSSમાં હલચલ શરૂ
Follow Us:
| Updated on: May 20, 2019 | 11:53 AM

પીએમ નરેન્દ્ર મોદી આજે સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી શકે છે. નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં બન્ને દિગ્ગજો વચ્ચે મુલાકાત થઈ શકે છે. ચૂંટણી પરિણામો પહેલાં આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકમાં ચૂંટણી પરિણામોની તમામ સ્થિતિ અંગે ચર્ચા થઈ શકે છે. મહત્વનું છે કે- છેલ્લા ચાર વર્ષમાં વડાપ્રધાનની સંઘ મુખ્યાલયમાં આ પહેલી મુલાકાત હશે.

આ પણ વાંચોઃ સુરતમાં ગાંધીના હત્યારા ગોડ્સેના 109મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવતા વિવાદોના વંટોળ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એગ્ઝિટ પોલના આંકડાઓ બાદ RSSમાં હલચલ જોવા મળી રહી છે. સંઘના સરકાર્યવાહક ભૈયાજી જોષી નીતિન ગડકરીના ઘરે પહોંચ્યા. તેમની સાથે ભાજપના પશ્ચિમ બંગાળના ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય પણ હાજર રહ્યા. એગ્ઝિટ પોલ પર ત્રણે નેતાઓની બેઠક થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. જો કે બેઠક પૂર્ણ થયા બાદ કૈલાશ વિજયવર્ગીયે જણાવ્યું કે તેમની બેઠક રાજકિય નહોતી.

તેમણે સામાજીક અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. આ સાથે જ તેમણે જણાવ્યું કે ભાજપમાં નેતૃત્વ પરિવર્તન જે વાતો ચાલી રહી છે, તે માત્ર અને માત્ર અફવા છે. અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન પદ પર કાયમ રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">