Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

On This Day: આજના દિવસે જ ભારતની પ્રથમ જમ્બો ટ્રેનને કરવામાં આવી હતી રવાના, બે એન્જિન વાળી હતી તમિલનાડુ એક્સપ્રેસ

વર્ષ 2007માં આજના દિવસે જ બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ લંડનમાં ચેનલ 4નો પ્રખ્યાત રિયાલિટી શો 'બિગ બ્રધર' જીત્યો હતો.

On This Day: આજના દિવસે જ ભારતની પ્રથમ જમ્બો ટ્રેનને કરવામાં આવી હતી રવાના, બે એન્જિન વાળી હતી તમિલનાડુ એક્સપ્રેસ
train ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 7:19 AM

29 જાન્યુઆરીનો દિવસ દેશ અને દુનિયાની અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ સાથે ઈતિહાસના પાનામાં નોંધાયેલો છે. આ દિવસે ભારતની પ્રથમ જમ્બો ટ્રેન (બે એન્જિનવાળી) તમિલનાડુ એક્સપ્રેસ (Tamil Nadu Express) નવી દિલ્હીથી મદ્રાસ (હાલ ચેન્નાઈ) માટે રવાના કરવામાં આવી હતી. આ દિવસે ભારત એસોસિએશન ઑફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ (ASEAN)નું પ્રાદેશિક સાથી બન્યું હતું. શૂટિંગમાં ભારતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડનો (Colonel Rajyavardhan Singh Rathore) જન્મ 29 જાન્યુઆરી 1970ના રોજ રાજસ્થાનના જેસલમેરમાં થયો હતો. 2010માં આ દિવસે ભારત અને રશિયાના સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલા પાંચમી પેઢીના યુદ્ધ વિમાને રશિયાના દૂર પૂર્વીય ભાગમાં પ્રથમ વખત સફળતાપૂર્વક પરીક્ષણ ઉડાન ભરી હતી.

દેશ અને વિશ્વના ઈતિહાસમાં 29 જાન્યુઆરીની તારીખે નોંધાયેલી અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ

1528: ભારતમાં મુઘલ સામ્રાજ્યના સ્થાપક બાબરે મેવાડના રાજા રાણા સાંગાને હરાવ્યો અને ચંદેરીનો કિલ્લો કબજે કર્યો.

1780: જેમ્સ ઓગસ્ટસે ભારતનું પ્રથમ અખબાર હિકીઝ બંગાળ ગેઝેટ અંગ્રેજી ભાષામાં પ્રકાશિત કર્યું.

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

1916: પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીએ પ્રથમ વખત ફ્રાંસ પર હુમલો કર્યો હતો.

1939: રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચરની સ્થાપના.

1942: જર્મન અને ઇટાલિયન સૈનિકોએ લિબિયાના બેનગાઝી પર કબજો કર્યો.

1949: બ્રિટને ઈઝરાયેલને માન્યતા આપી.

1953: સંગીત નાટક અકાદમીની સ્થાપના.

1970: શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ વિજેતા કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડનો જન્મ.

1979: ભારતની પ્રથમ જમ્બો ટ્રેન (બે એન્જિનવાળી) તમિલનાડુ એક્સપ્રેસ નવી દિલ્હી સ્ટેશનથી મદ્રાસ (હવે ચેન્નાઈ) માટે રવાના થઈ.

1989: સીરિયા અને ઈરાને લેબનોનમાં સંઘર્ષ રોકવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા.

1992: ભારત આસિયાનનું પ્રાદેશિક સાથી બન્યું.

1994: ભારત સરકારે એર કોર્પોરેશન એક્ટ 1953ને રદ કર્યો.

1996: ફ્રાન્સના રાષ્ટ્રપતિ જેક્સ ચિરાકે દેશમાં ભવિષ્યમાં પરમાણુ પરીક્ષણો પર પ્રતિબંધની જાહેરાત કરી.

2007: હિન્દી ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ લંડનમાં ચેનલ 4નો પ્રખ્યાત રિયાલિટી શો ‘બિગ બ્રધર’ જીત્યો.

2010: ભારત અને રશિયાના સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલા પાંચમી પેઢીના યુદ્ધ વિમાને રશિયાના દૂર પૂર્વીય ભાગમાં પ્રથમ વખત સફળતાપૂર્વક પરીક્ષણ ઉડાન ભરી.

આ પણ વાંચો : ઘર વાસ્તુશાસ્ત્ર અનુસાર હોવા છતાં શું કલેશ વર્તાય છે? ઘરની કોઈ વસ્તુ જ હોઈ શકે વાસ્તુદોષનું કારણ!

આ પણ વાંચો : Forex Reserves : દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ફરી ઘટાડો થયો જોકે સોનાના ભંડારમાં વધારો, જાણો દેશની તિજોરીમાં કેટલું છે ધન

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">