કોરોનાના ડેલ્ટા-બીટા વાયરસની સરખામણીએ 500 ટકા ઝડપથી ફેલાય છે ઓમિક્રોન

દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નોંધાયેલા કુક કેસ પૈકી 50 ટકા કેસમાં બીટા વેરિયન્ટ અને 75 ટકા કેસમાં ડેલ્ટા શોધવામાં 100 દિવસનો સમય લાગ્યો હતો, પરંતુ ઓમિક્રોનને 80 ટકા કેસમાં માત્ર 10 દિવસમાં જ મળવાનું શરૂ થઈ ગયું છે.

કોરોનાના ડેલ્ટા-બીટા વાયરસની સરખામણીએ 500 ટકા ઝડપથી ફેલાય છે ઓમિક્રોન
Omicron (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 7:29 AM

વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના ( corona ) નવા વેરિયન્ટ ઓમિક્રોનના ( Variant Omicron ) નવા સંકટે ફરી એકવાર માનવીય બેદરકારીની પોલ ખોલી નાખી છે. 1 ડિસેમ્બરની મધ્યરાત્રિથી સવારના 8 વાગ્યા સુધીમાં 37 જેટલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ( International flights ) ભારતમાં ઉતરી હતી. જો કે, તેમાં 7,976 મુસાફરો આવ્યા હતા, જેમનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાથી 10 લોકો કોવિડ પોઝિટિવ (Covid positive) હોવાનું જાણવા મળ્યું છે, કોરોના પોઝીટીવ આવેલા તમામે તમામના સેમ્પલ જીનોમ ટેસ્ટિંગ (Genome testing) માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

વિશ્વના 29 દેશોમાં 373 લોકોમાં ઓમિક્રોન જોવા મળ્યું છે, જેમાંથી 183 દક્ષિણ આફ્રિકાના છે. તેની ઝડપનો અંદાજ એ હકીકત પરથી લગાવવામાં આવે છે કે દક્ષિણ આફ્રિકામાં 50 ટકા કેસમાં બીટા વેરિયન્ટ અને 75 ટકા કેસમાં ડેલ્ટા શોધવામાં 100 દિવસનો સમય લાગ્યો હતો, પરંતુ ઓમિક્રોનને 80 ટકા કેસમાં માત્ર 10 દિવસમાં જ મળવાનું શરૂ થઈ ગયું છે.  તેથી તે અન્ય વાયરસ પ્રકારો કરતાં 500 ટકા ઝડપી હોવાનું માનવામાં આવે છે.

સ્પાઇક પ્રોટીન વધુ શક્તિશાળી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના (WHO) જણાવ્યા મુજબ, સ્પાઈક પ્રોટીન જે તેને માનવ કોષોને વળગી રહેવામાં મદદ કરે છે. તે આ પ્રકારમાં વધુ શક્તિશાળી છે, તેથી તે વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. એવુ માનવામાં આવે છે કે ઓમિક્રોનના પરિવર્તનની ઝડપ પણ બમણી થઈ શકે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

હળવાથી ગંભીર દર્દીઓ WHO અનુસાર, ઓમિક્રોનના દર્દીઓ, કોવિડ-19 દર્દીઓની હળવાથી ગંભીર શ્રેણીમાં ફેરવાઈ રહ્યા છે. હંમેશની જેમ, વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે વાયરસની ઘાતકતા વિશે અત્યારે તારણ કાઢવું ​​ખૂબ જ વહેલું છે. પરંતુ દક્ષિણ આફ્રિકાના પ્રારંભિક ડેટા સૂચવે છે કે અહીં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.

ભારતમાં સ્થિતિ 1 ડિસેમ્બરની મધ્યરાત્રિથી સવારના 8 વાગ્યા સુધીમાં 37  જેટલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ( International flights ) ભારતના વિવિધ આતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરી હતી. તેમાં 7,976 મુસાફરો વિવિધ દેશમાંથી આવ્યા હતા, જેમનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. RT-PCR ટેસ્ટ કરાયેલા મુસાફરોમાંથી 10 લોકો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, જેમના સેમ્પલ જીનોમ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. ઓમિક્રોન વેરિયન્ટની બેમાં પુષ્ટિ થઈ હતી. આ બંને પુરુષો છે, જેમા એક 66 વર્ષના છે અને બીજા 46 વર્ષના છે. આ પણ વાંચોઃ

વિમાન કે રિક્ષા ? એરપોર્ટ પર મુસાફરોએ પ્લનને માર્યો ધક્કો, શોકિંગ વીડિયો થયો વાયરલ

આ પણ વાંચોઃ

Mumbai : જો નહિ લો વેક્સિન, તો ભરવો પડશે દંડ ! વેક્સિન અંગે મેયર કિશોરી પેડનેકરે આપ્યુ મોટુ નિવેદન

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">