AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નથી નોકરીની તલાશ, નથી ખેતીમાં નુકસાન, નથી કોઈ હિંદુ-મુસ્લિમ વિવાદ છતાં પણ લોકો છોડી રહ્યાં છે પોતાના ગામને, જાણો કેમ?

તામિલનાડુ એક ગામ સિરકાઝીમાં લોકો પોતાના ઘરને છોડીને જઈ રહ્યાં છે.આ ગામમાં લોકોને નોકરીની તલાશ નથી, કોઈ ખેતીમાં પણ નુકસાન થયું નથી અને હિંદુ-મુસ્લિમ જેવો કોઈ વિવાદ પણ નથી. આ ગામના લોકોનું ઘર છોડવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે.  સામાન્ય રીતે જ્યારે પણ જંગલી પ્રાણીઓનો આતંક વધી જાય ત્યારે વનવિભાગ જે-તે પ્રાણીને દબોચવા કમર કસતું […]

નથી નોકરીની તલાશ, નથી ખેતીમાં નુકસાન, નથી કોઈ હિંદુ-મુસ્લિમ વિવાદ છતાં પણ લોકો છોડી રહ્યાં છે પોતાના ગામને, જાણો કેમ?
Gautam Parmar
| Edited By: | Updated on: Feb 02, 2019 | 2:41 PM
Share

તામિલનાડુ એક ગામ સિરકાઝીમાં લોકો પોતાના ઘરને છોડીને જઈ રહ્યાં છે.આ ગામમાં લોકોને નોકરીની તલાશ નથી, કોઈ ખેતીમાં પણ નુકસાન થયું નથી અને હિંદુ-મુસ્લિમ જેવો કોઈ વિવાદ પણ નથી. આ ગામના લોકોનું ઘર છોડવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે. 

પ્રતિકાત્મક તસવીર

સામાન્ય રીતે જ્યારે પણ જંગલી પ્રાણીઓનો આતંક વધી જાય ત્યારે વનવિભાગ જે-તે પ્રાણીને દબોચવા કમર કસતું હોય છે. તામિલનાડુના સિરકાઝી ગામમાં એક વાંદરાએ ત્રાસ મચાવી દીધો છે અને તેના લીધે લોકોને પોતાના ઘર છોડવાનો વારો આવ્યો છે. આ વાંદરો અવારનવારે ગામ લોકોને બચકાં ભરી લે છે અને ઘાયલ કરી નાંખે છે. ગામમાં બાળકો પણ આ વાંદરાથી ડરી રહ્યાં છે.

વાંદરાનો ત્રાસ એટલો વધી ગયો છે કે તેણે એક જ અઠવાડિયામાં પાલતુ-પ્રાણીઓ સહિત ગામના 12 લોકોને નુકસાન પહોંચાડ્યું છે. આ વાંદરો મોટેભાગે બચકાં ભરીને ભાગી જાય છે. વાંદરાના આ ત્રાસથી ગામના લોકો ભયભીત થઈ ગયા છે.

વાંદરાને પકડી લેવા માટે લોકોએ હવે આંદોલન કરી દીધું છે. લોકો પોતાના ગામથી સાત કિલોમીટર દૂર આવેલી વનવિભાગની ઓફિસમાં ચાલીને ગયાં હતા. વનવિભાગે પણ હવે પશુ-ચિકિત્સકોને બોલાવીને વાંદરાને બેભાન કરીને પકડવા મદદ માગી છે. અધિકારીઓ દ્વારા આશ્વાસન મળ્યાં પછી જ ગામના લોકો પોતાના ઘરે પરત ફર્યા હતા. આમ આ વાંદરાના લીધે લોકોને પોતાનું જ ગામ છોડવાનો વારો આવી ગયો!

[yop_poll id=”999″]

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">