AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નથી નોકરીની તલાશ, નથી ખેતીમાં નુકસાન, નથી કોઈ હિંદુ-મુસ્લિમ વિવાદ છતાં પણ લોકો છોડી રહ્યાં છે પોતાના ગામને, જાણો કેમ?

તામિલનાડુ એક ગામ સિરકાઝીમાં લોકો પોતાના ઘરને છોડીને જઈ રહ્યાં છે.આ ગામમાં લોકોને નોકરીની તલાશ નથી, કોઈ ખેતીમાં પણ નુકસાન થયું નથી અને હિંદુ-મુસ્લિમ જેવો કોઈ વિવાદ પણ નથી. આ ગામના લોકોનું ઘર છોડવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે.  સામાન્ય રીતે જ્યારે પણ જંગલી પ્રાણીઓનો આતંક વધી જાય ત્યારે વનવિભાગ જે-તે પ્રાણીને દબોચવા કમર કસતું […]

નથી નોકરીની તલાશ, નથી ખેતીમાં નુકસાન, નથી કોઈ હિંદુ-મુસ્લિમ વિવાદ છતાં પણ લોકો છોડી રહ્યાં છે પોતાના ગામને, જાણો કેમ?
Gautam Parmar
| Edited By: | Updated on: Feb 02, 2019 | 2:41 PM
Share

તામિલનાડુ એક ગામ સિરકાઝીમાં લોકો પોતાના ઘરને છોડીને જઈ રહ્યાં છે.આ ગામમાં લોકોને નોકરીની તલાશ નથી, કોઈ ખેતીમાં પણ નુકસાન થયું નથી અને હિંદુ-મુસ્લિમ જેવો કોઈ વિવાદ પણ નથી. આ ગામના લોકોનું ઘર છોડવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે. 

પ્રતિકાત્મક તસવીર

સામાન્ય રીતે જ્યારે પણ જંગલી પ્રાણીઓનો આતંક વધી જાય ત્યારે વનવિભાગ જે-તે પ્રાણીને દબોચવા કમર કસતું હોય છે. તામિલનાડુના સિરકાઝી ગામમાં એક વાંદરાએ ત્રાસ મચાવી દીધો છે અને તેના લીધે લોકોને પોતાના ઘર છોડવાનો વારો આવ્યો છે. આ વાંદરો અવારનવારે ગામ લોકોને બચકાં ભરી લે છે અને ઘાયલ કરી નાંખે છે. ગામમાં બાળકો પણ આ વાંદરાથી ડરી રહ્યાં છે.

વાંદરાનો ત્રાસ એટલો વધી ગયો છે કે તેણે એક જ અઠવાડિયામાં પાલતુ-પ્રાણીઓ સહિત ગામના 12 લોકોને નુકસાન પહોંચાડ્યું છે. આ વાંદરો મોટેભાગે બચકાં ભરીને ભાગી જાય છે. વાંદરાના આ ત્રાસથી ગામના લોકો ભયભીત થઈ ગયા છે.

વાંદરાને પકડી લેવા માટે લોકોએ હવે આંદોલન કરી દીધું છે. લોકો પોતાના ગામથી સાત કિલોમીટર દૂર આવેલી વનવિભાગની ઓફિસમાં ચાલીને ગયાં હતા. વનવિભાગે પણ હવે પશુ-ચિકિત્સકોને બોલાવીને વાંદરાને બેભાન કરીને પકડવા મદદ માગી છે. અધિકારીઓ દ્વારા આશ્વાસન મળ્યાં પછી જ ગામના લોકો પોતાના ઘરે પરત ફર્યા હતા. આમ આ વાંદરાના લીધે લોકોને પોતાનું જ ગામ છોડવાનો વારો આવી ગયો!

[yop_poll id=”999″]

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">