લોકડાઉનનો સમય વધારવાને લઈ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાનું મહત્વનું નિવદેન
લોકડાઉનને લઈને કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ મહત્વનું નિવેદન કર્યુ છે. તેમને કહ્યું કે લોકડાઉનની સમય મર્યાદા વધારવાનું કોઈ આયોજન નથી. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ લોકડાઉન વધારવાના અહેવાલોને નકાર્યા છે. ઉલ્લેખનીય છે છે સમગ્ર દેશમાં 21 દિવસ સુધીના લોકડાઉનની જાહેરાત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી હતી. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો […]
લોકડાઉનને લઈને કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ મહત્વનું નિવેદન કર્યુ છે. તેમને કહ્યું કે લોકડાઉનની સમય મર્યાદા વધારવાનું કોઈ આયોજન નથી. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ લોકડાઉન વધારવાના અહેવાલોને નકાર્યા છે. ઉલ્લેખનીય છે છે સમગ્ર દેશમાં 21 દિવસ સુધીના લોકડાઉનની જાહેરાત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: સુરત: પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, પોલીસે હવામાં કર્યુ ફાયરિંગ