નિર્ભયા કેસમાં ગુનેગાર પવનને સુપ્રીમ કોર્ટે ઝટકો, ઘટના સમયે સગીર હોવાથી ફાંસીથી મુક્તિની અરજી નામંજૂર કરી

નિર્ભયા કેસમાં ગુનેગાર પવનને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. ગુનેગાર પવન અરજી કરી હતી કે, દુષ્કર્મની ઘટના સમયે તે સગીર હતો. જેથી ફાંસીની સજાથી મુક્તિ માટે અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તેની અરજીને નામંજૂર કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે માન્યું કે, ઘટના સમયે પવન સગીર હતો. પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરીને ફાંસીનો રસ્તો નિશ્ચિત […]

નિર્ભયા કેસમાં ગુનેગાર પવનને સુપ્રીમ કોર્ટે ઝટકો, ઘટના સમયે સગીર હોવાથી ફાંસીથી મુક્તિની અરજી નામંજૂર કરી
Follow Us:
| Updated on: Jan 20, 2020 | 10:10 AM

નિર્ભયા કેસમાં ગુનેગાર પવનને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. ગુનેગાર પવન અરજી કરી હતી કે, દુષ્કર્મની ઘટના સમયે તે સગીર હતો. જેથી ફાંસીની સજાથી મુક્તિ માટે અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તેની અરજીને નામંજૂર કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે માન્યું કે, ઘટના સમયે પવન સગીર હતો. પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરીને ફાંસીનો રસ્તો નિશ્ચિત થઈ ગયો છે. 1 ફેબ્રુઆરી સવારે 6 કલાકે ચારેય આરોપીને ફાંસી પર લટકાવવાનું નક્કી છે.

આ પણ વાંચોઃ ભાજપના અધ્યક્ષ તરીકે જે.પી નડ્ડા સંભાળશે પાર્ટીની કમાન, જાણો કોણ છે ભાજપના નવા ‘નાથ’

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">