નિર્ભયા ગેંગરેપ કેસમાં રાષ્ટ્રપતિએ દયા અરજી નામંજૂર કર્યા બાદ આ દિવસે અપાશે ફાંસી

નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારેય ગુનેગારોનું નવું ડેથ વોરંટ કોર્ટે જાહેર કરી દીધુ છે. ચારેય આરોપીને 1 ફેબ્રુઆરીની સવારે 6 કલાકે ફાંસી આપવામાં આવશે. આ પહેલાના કેસમાં ગુનેગાર મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિ દ્વારા નામંજૂર કરી દેવાઈ છે. દયા અરજી પહેલા પટિયાલા હાઉસ કોર્ટે ચારેય ગુનેગારને 22 જાન્યુઆરીએ ફાંસી આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ગુનેગાર મુકેશ સિંહ […]

નિર્ભયા ગેંગરેપ કેસમાં રાષ્ટ્રપતિએ દયા અરજી નામંજૂર કર્યા બાદ આ દિવસે અપાશે ફાંસી
Follow Us:
| Updated on: Jan 17, 2020 | 11:53 AM

નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારેય ગુનેગારોનું નવું ડેથ વોરંટ કોર્ટે જાહેર કરી દીધુ છે. ચારેય આરોપીને 1 ફેબ્રુઆરીની સવારે 6 કલાકે ફાંસી આપવામાં આવશે. આ પહેલાના કેસમાં ગુનેગાર મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિ દ્વારા નામંજૂર કરી દેવાઈ છે. દયા અરજી પહેલા પટિયાલા હાઉસ કોર્ટે ચારેય ગુનેગારને 22 જાન્યુઆરીએ ફાંસી આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ગુનેગાર મુકેશ સિંહ કોર્ટ પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે પોતાના 57 ઉમેદવારની યાદી કરી જાહેર

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે, જ્યાં સુધી ગુનેગારોને ફાંસીએ નહીં લટકાવવામાં આવે, ત્યાં સુધી મારી દિકરીને ન્યાય મળશે નહીં. મને છેલ્લા સાત વર્ષથી તારીખ પર તારીખ અપાઈ રહી છે. દરેક જગ્યાએ ગુનેગારો માટેના માનવાધિકારનું ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ શું અમારા માનવાધિકાર નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">