વડોદરાઃ લોકડાઉન વચ્ચે હરિદ્વારમાં ફસાયા યાત્રાળુઓ, હરિદ્વારથી પ્રશાસન મદદ કરે તે માટે સરકારને અપીલ

દેશભરમાં લોકડાઉન છે ત્યારે અનેક લોકો બહાર ફસાયા છે. વડોદરાના છાણી ગામના 22થી વધારે લોકો હરિદ્વારમાં ફસાયા છે. યાત્રાળુઓ 26 તારીખે વતન પરત ફરવાના હતા. તેની વચ્ચે લોકડાઉન થતા હાલ તમામ લોકો ગુજરાત ભવનમાં રોકાયા છે. જેમાં 15થી વધારે સિનિયર સિટિઝન છે તેના માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ દવાને લઇને મુખ્યપ્રધાન અને સાસંદને મદદ કરવા […]

વડોદરાઃ લોકડાઉન વચ્ચે હરિદ્વારમાં ફસાયા યાત્રાળુઓ, હરિદ્વારથી પ્રશાસન મદદ કરે તે માટે સરકારને અપીલ
Follow Us:
| Updated on: Mar 26, 2020 | 11:51 AM

દેશભરમાં લોકડાઉન છે ત્યારે અનેક લોકો બહાર ફસાયા છે. વડોદરાના છાણી ગામના 22થી વધારે લોકો હરિદ્વારમાં ફસાયા છે. યાત્રાળુઓ 26 તારીખે વતન પરત ફરવાના હતા. તેની વચ્ચે લોકડાઉન થતા હાલ તમામ લોકો ગુજરાત ભવનમાં રોકાયા છે. જેમાં 15થી વધારે સિનિયર સિટિઝન છે તેના માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ દવાને લઇને મુખ્યપ્રધાન અને સાસંદને મદદ કરવા અપીલ કરાઈ છે. સાથે જ હરિદ્વારથી પ્રશાસન મદદ કરે તે માટે અપીલ કરી છે.

આ પણ વાંચો: કોરોનાથી રાજ્યમાં વધુ એક મોત સાથે મોતનો આંકડો 3 થયો, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 43 થઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">