MP Flood Update: પૂરની ઝપટમાં 1171 ગામ, ભારતીય વાયુસેના પહોચી મદદમાં, મંત્રી સહિત લોકોનું કરાયુ એરલીફ્ટ, જુઓ VIDEO

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પણ દાતીયા જિલ્લાના પૂરગ્રસ્ત ગામમાં અટવાઇ ગયા હતા. તેને વાયુસેનાની મદદથી એરલિફ્ટ પણ કરવામાં આવ્યું હતું અને તેને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

MP Flood Update: પૂરની ઝપટમાં 1171 ગામ, ભારતીય વાયુસેના પહોચી મદદમાં, મંત્રી સહિત લોકોનું કરાયુ એરલીફ્ટ, જુઓ VIDEO
1171 villages flooded, Indian Air Force reaches out, airlift of people including ministers, see VIDEO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 7:13 AM

MP Flood Update: મધ્યપ્રદેશમાં વરસાદ (Rain and Flood) અને પૂરને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે. હાલમાં રાજ્યના 1171 ગામો પૂરની ચપેટમાં છે. લોકોને સલામત સ્થળે લઈ જવાનું કામ સતત ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પણ દાતીયા જિલ્લાના પૂરગ્રસ્ત ગામમાં અટવાઇ ગયા હતા. તેને વાયુસેનાની મદદથી એરલિફ્ટ પણ કરવામાં આવ્યું હતું અને તેને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે, ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા (Minister Narottam Mishra) પૂર પીડિતોની મદદ માટે દાતિયા પહોંચ્યા હતા. એરફોર્સ રેસ્ક્યુ ઓપરેશનની મદદથી ફસાયેલા લોકોને બહાર કાઢીને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેનાના (Indian Air Force)હેલિકોપ્ટરએ સિંધ નદીના પ્રવાહને કારણે દાતિયા જિલ્લાના સોંધા નજીક એક મંદિરની અગાસી પર ફસાયેલા 7 લોકોને બચાવી લીધા છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

વાયુસેના અનુસાર, લગભગ 11.30 વાગ્યા સુધી  મંદિરની છત પર ફસાયેલા 7 લોકોનો બચાવ મધ્યપ્રદેશ  ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરએ આજે દાતિયા જિલ્લાના સીઓંધા નજીક એક મંદિરની છત પર ફસાયેલા 7 લોકોને બચાવ્યા (Relief and Rescue Operation) હતા, જે સિંધ નદીનાં ઓવરફ્લો થવાને કારણે ફસાઈ ગયા હતા.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (CM Shivrajsinh Chauhan) પોતે રાજ્યમાં પૂરની સ્થિતિનો સામનો કરવા સક્રિય સ્થિતિમાં છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બુધવારે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ (Areal Survey)કર્યું હતું. આ દરમિયાન તેમણે દતિયા-ગ્વાલિયર રોડ પર ભારે વરસાદ બાદ તૂટી પડેલા બે પુલની પણ મુલાકાત લીધી હતી.  CM શિવરાજે ટ્વીટ કરીને પોતે કરેલા હવાઈ સર્વેક્ષણનો વિડિયો જાહેર કર્યો હતો.

સેનાના જવાનોએ ભીંડ-મોરેનામાં બોલાવ્યા મુખ્યમંત્રીએ કહ્યું કે ચાર સૌથી વધુ પૂરગ્રસ્ત જિલ્લાઓમાં સેનાના એકમો સતત કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ચંબલ નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. ભીંડ અને મોરેના જિલ્લામાં સેનાને મદદ માટે બોલાવવામાં આવી છે. સીએમ શિવરાજે કહ્યું કે અત્યાર સુધીમાં આશરે 5 હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">