AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના વાઈરસના કારણે 56,000થી વધારે ભારતીયોએ છોડ્યો આ દેશ

કોરોના વાઈરસના સંક્રમણને લઈ 56,000થી વધારે એવા ભારતીય પ્રવાસી ઓમાનને છોડીને ચાલ્યા ગયા છે. જે વર્ષોથી ઓમાનમાં રહેતા હતા. કોરોનાની અસર સીધી તેમના રોજગાર પર પડી છે, તેવો એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   ઓમાનમાં ભારતીય દૂતાવાસના સચિવ અનુજ સ્વરૂપે […]

કોરોના વાઈરસના કારણે 56,000થી વધારે ભારતીયોએ છોડ્યો આ દેશ
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:46 PM
Share

કોરોના વાઈરસના સંક્રમણને લઈ 56,000થી વધારે એવા ભારતીય પ્રવાસી ઓમાનને છોડીને ચાલ્યા ગયા છે. જે વર્ષોથી ઓમાનમાં રહેતા હતા. કોરોનાની અસર સીધી તેમના રોજગાર પર પડી છે, તેવો એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો.

more-than-56000-indians-left-oman-and-moved-to-india-due-to-corona- Corona virus na karan e 56000 thi vadhare bhartiyo e chodyo aa desh

ફાઈલ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઓમાનમાં ભારતીય દૂતાવાસના સચિવ અનુજ સ્વરૂપે જણાવ્યું કે 9 મેથી ખાડી દેશમાં શરૂ થયેલા વંદે ભારત મિશન હેઠળ અત્યારે કુલ 105 ફ્લાઈટ્સને ઓપરેટ કરવામાં આવ્યા, જેનાથી 18,000થી વધારે ભારતીય નાગરિક દેશમાં પરત આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સચિવ અનુજ સ્વરૂપે વધુમાં કહ્યું કે આ સિવાય સામાજિક સંગઠનો અને અલગ-અલગ અન્ય સંગઠનોની 216 ચાર્ટર ફ્લાઈટસ દ્વારા 38,000થી વધારે ભારતીય નાગરિક દેશમાં પરત આવ્યા છે. હવે આપણે વંદે ભારત મિશનના પાંચમાં તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છે. ઓગસ્ટની શરૂઆતીમાં ભારતના અલગ-અલગ રાજ્યો માટે કુલ 19 ફ્લાઈટ્સ નક્કી કરવામાં આવી છે. દૂતાવાસને મળેલા રજીસ્ટ્રેશન મુજબ ફ્લાઈટ્સ નક્કી કરવામાં આવી છે અને અમે ભારતીય નાગરિકોને મુસાફરોને સુવિધા આપવાની ચાલુ રાખીશું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">