તો આ વ્યક્તિએ ઘડી હતી પાકિસ્તાનમાં એર-સ્ટ્રાઈક કરવાની રણનીતિ, 10 દિવસ સુધી ચાલી હતી તૈયારી

પુલવામા હુમલાના 12 દિવસ પછી ભારતીય વાયુસેનાએ વળતો જવાબ આપતા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં બોમ્બ દ્વારા ઘણાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. ભારતના 12 મિરાજ વિમાનોએ 1000 કિલો બોમ્બ દ્વારા પુલવામાના દોષિત જૈશ એ મોહમ્મદ સહિત ઘણાં સંગઠનોના ઠેકાણાઓને તબાહ કરી દીધા છે. તેમાં લગભગ 200 થી 300 જેટલા આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. TV9 […]

તો આ વ્યક્તિએ ઘડી હતી પાકિસ્તાનમાં એર-સ્ટ્રાઈક કરવાની રણનીતિ, 10 દિવસ સુધી ચાલી હતી તૈયારી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 26, 2019 | 1:55 PM

પુલવામા હુમલાના 12 દિવસ પછી ભારતીય વાયુસેનાએ વળતો જવાબ આપતા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં બોમ્બ દ્વારા ઘણાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે.

પ્રતિકાત્મક તસ્વીર

ભારતના 12 મિરાજ વિમાનોએ 1000 કિલો બોમ્બ દ્વારા પુલવામાના દોષિત જૈશ એ મોહમ્મદ સહિત ઘણાં સંગઠનોના ઠેકાણાઓને તબાહ કરી દીધા છે. તેમાં લગભગ 200 થી 300 જેટલા આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

TV9 Gujarati

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

કેવી રીતે બન્યો હુમલાનો પ્લાન?

આ હુમલો અચાનક કરવામાં નથી આવ્યો. પુલવામા હુમલા પછી વાયુસેનાએ કહ્યું હતું કે તે જવાબ આપવા માટે પૂરી રીતે તૈયાર છે.

15 ફેબ્રુઆરી– ભારતીય વાયુ સેના અધ્યક્ષ બી.એસ.ધનાહે પુલવામાના જવાબમાં હવાઈ હુમલાનો વિકલ્પ સામે રાખ્યો હતો. જેને સરકારે સ્વીકાર્યો હતો.

16 થી 20 ફેબ્રુઆરી- ભારતીય વાયુસેના અને થળસેનાએ મળીને હેરોન ડ્રોન દ્વારા Loc પર હવાઈ સર્વક્ષણ કરવામાં આવ્યું હતું.

20 થી 22 ફેબ્રુઆરી- વાયુસેના અને ગુપ્તચર એજન્સિઓએ હુમલાના સંભવિત ઠેકાણાનો નકશો તૈયાર કરવામાં આવ્યો. વાયુસેનાના એક સ્ક્વોડ્રોન ટાઇગર્સ અને સાત સ્ક્વોડ્રોન યુદ્ધ પ્રવેશને સક્રિય કરવામાં આવ્યા. બે મિરાજ સ્ક્વોડ્રોનને 12 વિમાનોને મિશન માટે પસંદ કર્યા.

24 ફેબ્રઆરી- મધ્ય ભારતમાં પરિક્ષણ કરવામાં આવ્યું.

26 ફેબ્રુઆરી- રાત્રે 3.30 વાગે ભારતીય વાયુસેનાના મિરાજ વિમાનોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘુસીને 12 આતંકીઓના ઠેકાણાઓને તબાહ કરી દીધા હતા.

[yop_poll id=1834]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">