ગલવાન ઘાટીમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુને મહાવીર ચક્ર પુરસ્કાર

15 જૂને ચીની સૈનિકોએ પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં ઘર્ષણમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુ 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા.

ગલવાન ઘાટીમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુને મહાવીર ચક્ર પુરસ્કાર
સંતોષ બાબુને મહાવીર ચક્ર પુરસ્કાર
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 26, 2021 | 10:38 AM

લદ્દાખના ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં શહીદ થયેલ કર્નલ સંતોષ બાબુને મહાવીર ચક્રથી સન્માનિત. મહાવીર ચક્ર ભારતનો બીજો સૌથી મોટો શૌર્ય એવોર્ડ છે. જણાવી દઈએ કે 15 જૂને ચીની સૈનિકોએ પૂર્વી લદ્દાખની ગાલવાન ઘાટીમાં ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા અને ચીનને પણ ભારે નુકસાન થયું હતું. જોકે ચીને સૈનિકોની સંખ્યા જાહેર કરી નહોતી. આ ઘર્ષણમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુ 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા.

ગલવાન ઘાટીમાં ચીની સૈન્ય સાથેની હિંસક અથડામણમાં શહીદ થયેલા કર્નલ બી. સંતોષ બાબુ ચીની પક્ષ સાથે થતી વાટાઘાટોનું નેતૃત્વ કરી રહ્યા હતા. પરંતુ મોડી રાતે થયેલી હિંસામાં તેઓ શહીદ થયા હતા. મૂળ તેલંગણાના સૂર્યપત જિલ્લાના રહેવાસી કર્નલ સંતોષ બાબુ 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર પણ હતા. આ અગાઉ તણાવ ઓછો કરવા માટે તેમણે અનેક બેઠકોનું નેતૃત્વ પણ કર્યું હતું.

સેનાથી જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે જ્યારે ચીની સૈન્ય શેડ્યુલ મુજબ પાછી ના ગઈ, ત્યારે કર્નલ બાબુ તે રાત્રે ખુદ ચીની સૈન્ય સાથે વાત કરવા ગયા હતા. અને ત્યારે તેને ચીની સૈન્ય તરફથી હાથાપાઈ કરામાં આવો જેનો જવાબ ભારતીય સૈનિકોએ પણ આપ્યો. આને કારણે બંને વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. અને પથ્થરો અને ડંડાઓની લડાઈ શરુ થઇ ગઈ. બંને પક્ષે ઘણા લોકો ઘાયલ પણ થયા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ સમયે નાયબ સુબેદાર નૂડુરામ સોરેન, હવાલદાર કે પીલાની, હવાલદાર તેજેન્દ્ર સિંઘ, નાયક દિપક સિંહ અને સિપાહી ગુરતેજ સિંઘને ગલવાન ઘાટી માટે વીરતા પદક એનાયત કરવામાં આવ્યા છે. ત્યારે મે 2020 માં જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથેના ઘર્ષણમાં જીવ ગુમાવનાર મેજર અનુજ સૂદને મરણોત્તર શૌર્ય ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા છે. 4 એપ્રિલ, 2020 ના રોજ જમ્મુ-કાશ્મીરમાં એક ઓપરેશનમાં આતંકવાદીઓને મારનાર અને બે અન્ય લોકોને ઈજા પહોંચાડનાર શહીદ સુબેદાર સંજીવ કુમારને મરણોત્તર કીર્તિ ચક્રથી નવાજવામાં આવ્યા છે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">