I.N.D.I.A થી સાવધાન રહેવાની જરૂર, તેઓ ભારતને ખતમ કરવા માગે છે, ગઠબંધન પર છત્તીસગઢમાં PM મોદીના આકરા પ્રહાર

પીએમ મોદીએ કહ્યું કે તે સનાતન સંસ્કૃતિ છે જે સંત રવિદાસ, સંત કબીરદાસને સંત શિરોમણી કહે છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ઈન્ડિયા એલાયન્સના લોકોએ આવી સનાતન સંસ્કૃતિને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે. પીએમ મોદીએ કહ્યું, છત્તીસગઢ સહિત સમગ્ર દેશના લોકોએ તેમનાથી ખૂબ જ સાવધ રહેવું પડશે કારણ કે તેઓ ભારતની હજારો વર્ષની સંસ્કૃતિને નષ્ટ કરવા માંગે છે, તેઓ ભારતને નષ્ટ કરવા માંગે છે.

I.N.D.I.A થી સાવધાન રહેવાની જરૂર, તેઓ ભારતને ખતમ કરવા માગે છે, ગઠબંધન પર છત્તીસગઢમાં PM મોદીના આકરા પ્રહાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 10:34 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે I.N.D.I.A ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે દેશના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે આ ગઠબંધન ભારતની સંસ્કૃતિ અને ભારતને નષ્ટ કરવા માંગે છે. છત્તીસગઢના રાયગઢમાં રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધીથી લઈને સ્વામી વિવેકાનંદ અને માતા અહિલ્યા બાઈ હોલકરથી લઈને મીરાબાઈ સુધી, આ સનાતન ધર્મ, સનાતન સંસ્કૃતિ હજારો વર્ષોથી દરેકને પ્રેરણા આપી રહી છે.

આ પણ વાંચો: PM મોદીના જન્મદિવસની ઉજવણી માટે તૈયારી શરૂ, વિવિધ સેવાકીય પ્રવૃત્તિના લોકોને મળશે લાભ, જુઓ Video

પીએમ મોદીએ કહ્યું કે તે સનાતન સંસ્કૃતિ છે જે સંત રવિદાસ, સંત કબીરદાસને સંત શિરોમણી કહે છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ઈન્ડિયા એલાયન્સના લોકોએ આવી સનાતન સંસ્કૃતિને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે. પીએમ મોદીએ કહ્યું, છત્તીસગઢ સહિત સમગ્ર દેશના લોકોએ તેમનાથી ખૂબ જ સાવધ રહેવું પડશે કારણ કે તેઓ ભારતની હજારો વર્ષની સંસ્કૃતિને નષ્ટ કરવા માંગે છે, તેઓ ભારતને નષ્ટ કરવા માંગે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

વડાપ્રધાને બીજું શું કહ્યું?

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે છત્તીસગઢની ભૂમિ ભગવાન શ્રી રામનું મોસાળ છે. અહીં માતા કૌશલ્યાનું ભવ્ય મંદિર છે. આજે આ પવિત્ર ધરતી પર, હું આપ સૌ ભાઈઓ અને બહેનોને આપણી આસ્થા અને આપણા દેશ વિરુદ્ધ થઈ રહેલા ષડયંત્રથી વાકેફ કરાવવા માંગુ છું. જે લોકોને તમે બધાએ છેલ્લા નવ વર્ષથી કેન્દ્ર સરકારથી દૂર રાખ્યા છે, જે લોકો સતત ચૂંટણી હારી રહ્યા છે, તે લોકો હવે તમારા પ્રત્યે એટલી નફરતથી ભરાઈ ગયા છે કે તેઓએ તમારી ઓળખ અને સંસ્કૃતિ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે.

પીએમ મોદીનો વિપક્ષ પર હુમલો અહીંથી અટક્યો નથી. તેમણે કહ્યું કે આ લોકોએ સાથે મળીને એક ગઠબંધન કર્યું છે જેને કેટલાક લોકો ઘમંડી ગઠબંધન પણ કહે છે, પરંતુ I.N.D.I.A ગઠબંધન નક્કી કર્યું છે કે તે ભારતની સનાતન સંસ્કૃતિને ખતમ કરશે.

પીએમ મોદીએ કહ્યું કે સનાતન સંસ્કૃતિ એવી છે જેમાં ભગવાન રામ શબરીને પોતાની માતા કહે છે અને તેના ચાખેલા ફળ ખાવાનો આનંદ લે છે. સનાતન સંસ્કૃતિ એ એક છે જ્યાં રામ વનવાસીઓ અને નિષાદ રાજને તેમના ભાઈ કરતાં મહાન ગણાવે છે. સનાતન સંસ્કૃતિ એ છે જ્યાં રામ હોડી ચલાવતા હોડીવાળાને ભેટે છે. સનાતન સંસ્કૃતિ એવી છે જે કુટુંબમાં જન્મને નહીં પરંતુ વ્યક્તિના કાર્યોને પ્રાધાન્ય આપે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">