AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccination: 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોરોનાની રસી આપવી જોઈએ – એનઆઈવી ડિરેક્ટર

અબ્રાહમે કહ્યું કે સામાન્ય રીતે બાળકોમાં કોવિડનો હળવો ચેપ હોય છે, પરંતુ જેઓ વધુ જોખમમાં હોય છે અથવા જેઓ અન્ય રોગોથી પીડિત હોય તેમને વધુ પરેશાની થઈ શકે છે. તેમણે કહ્યું કે, જો કે આવા બાળકોની સંખ્યા ઘણી ઓછી છે.

Corona Vaccination: 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોરોનાની રસી આપવી જોઈએ - એનઆઈવી ડિરેક્ટર
children's vaccination.
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 6:39 AM
Share
ઘણા રાજ્યોમાં કોરોના પ્રતિબંધો  (corona restrictions) હટાવ્યા પછી અને માસ્ક પહેરવાનું મરજિયાત બનાવ્યા પછી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી (NIV)ના ડિરેક્ટર ડૉ. પ્રિયા અબ્રાહમે (Dr Priya Abraham) કહ્યું કે, જોખમમાં હોય તેવા 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને રસી આપવી જોઈએ.  અબ્રાહમે કહ્યું કે સામાન્ય રીતે બાળકોમાં કોવિડનો હળવો ચેપ હોય છે, પરંતુ જેઓ વધુ જોખમમાં હોય છે અથવા જેઓ અન્ય રોગોથી પીડિત હોય તેઓને વધુ પરેશાની થઈ શકે છે. જોકે, આવા બાળકોની સંખ્યા ઘણી ઓછી હોવાનું તેમણે જણાવ્યું હતું.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">