કારગિલ યુદ્ધમાં દેશના જવાનો વીરગાથાને દર્શાવતી આ ત્રણ ફિલ્મ વિશે જરૂર જાણો

વર્ષ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન 26 જુલાઈના દિવસે ભારતે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે આશરે 60 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી દીધી હતી. અને 1999 બાદથી 26 જુલાઈના દિવસે વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ યુદ્ધમાં ભારતીય સેનાના 527 જવાન શહીદ થયા હતા. તો 1363 જવાન […]

કારગિલ યુદ્ધમાં દેશના જવાનો વીરગાથાને દર્શાવતી આ ત્રણ ફિલ્મ વિશે જરૂર જાણો
kargil film
Follow Us:
| Updated on: Jul 26, 2019 | 8:20 AM

વર્ષ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન 26 જુલાઈના દિવસે ભારતે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે આશરે 60 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી દીધી હતી. અને 1999 બાદથી 26 જુલાઈના દિવસે વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ યુદ્ધમાં ભારતીય સેનાના 527 જવાન શહીદ થયા હતા. તો 1363 જવાન ઘાયલ થયા હતા. તો પાકિસ્તાનના 3 હજાર જવાનના મોત થયા હતા. પરંતુ પાકિસ્તાને કહ્યું કે, તેમના માત્ર 357 સૈનિક જ મર્યા છે.

આ પણ વાંચોઃ કારગિલ સમયે એક નિશાન ચૂકી જવાથી મુશર્રફ અને નવાઝ શરીફનો જીવ બચી ગયો, જાણો સમગ્ર કહાની

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કારગિલ યુદ્ધના ત્રણ વર્ષ બાદ એટલે 2003માં પહેલી ફિલ્મ બની હતી. કારગિલ યુદ્ધમાં ભારતની વિજયગાથાને દર્શાવતી પહેલી ફિલ્મ LOC Kargil નામની ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં મોટા પ્રમાણના બોલિવુડના સ્ટાર્સ જોવા મળ્યા હતા. અજય દેવગણ, સંજય દત્ત, સૈફ અલિખાન, અભિષેક બચ્ચન, કરીના કપૂર, સુનિલ શેટ્ટી સહિતના એકથી વધુ ફિલ્મી સ્ટારે પોતાનો અભિનય કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કારગિલની વીરગાથાને દર્શાવતી બીજી ફિલ્મ વર્ષ 2004માં બનાવવામાં આવી હતી. આ ફિલ્મનું નામ Lakshya “લક્ષ્ય” છે. લક્ષ્ય એક એવી કહાની આધારિત બનાવવામાં આવી છે કે, જેમાં એક વ્યક્તિના જીવનનું કોઈ લક્ષ્ય હોતું નથી. પરંતુ આર્મીમાં જોડાયા બાદ આ વ્યક્તને પોતાનું સાચું લક્ષ્ય મળી જાય છે. આ ફિલ્મમાં ઋતિક રોશન, પ્રિતિ ઝિન્ટા, અમિતાભ બચ્ચન, અમરિશ પુરી સહિતના કલાકારોએ અભિનય દેખાડ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કારગિલ યુદ્ધ પર ત્રીજી ફિલ્મ ટેન્ગો ચાર્લી Tango Charlie બની છે. આ ફિલ્મમાં અજય દેવગણ, બોબી દેઓલ અને સંજય દત્ત સહિતના સ્ટાર દેખાયા છે. વર્ષ 2005માં આ ફિલ્મ પ્રસારીત કરાઈ હતી. આ ફિલ્મમાં સરહદની સાથે દેશની રાજનીતિમાં પણ કેવા પ્રકારના હાલાત હતા તેને પણ દેખાડવામાં આવ્યા હતા.

[yop_poll id=”1″]

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">