Delhi: જીતનરામ માંઝી અમિત શાહ બાદ જેપી નડ્ડાને મળ્યા, કહ્યું- અમારી વફાદારી ભાજપ સાથે, NDAને કરશે મજબૂત

જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ સંતોષ સુમને કહ્યું કે તેઓ સંપૂર્ણ નિષ્ઠા સાથે ભાજપ સાથે રહેશે અને એનડીએને મજબૂત કરવા માટે કામ કરશે. સંતોષ સુમને કહ્યું કે તેઓ કેન્દ્ર અને બિહારની રાજનીતિમાં NDAની સાથે છે. બિહારમાં એનડીએ પહેલાથી જ મજબૂત છે, તેને વધુ મજબૂત કરશે.

Delhi: જીતનરામ માંઝી અમિત શાહ બાદ જેપી નડ્ડાને મળ્યા, કહ્યું- અમારી વફાદારી ભાજપ સાથે, NDAને કરશે મજબૂત
JP Nadda - Jitan Ram Manjhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2023 | 5:28 PM

Patna: બિહારમાં 23 જૂને ભાજપ (BJP) વિરોધી પાર્ટીઓની બેઠક યોજાવા જઈ રહી છે. બિહારની રાજધાની પટનામાં કેન્દ્રમાં ભાજપને સત્તા પરથી હટાવવા માટે 17 પાર્ટીઓ એક મંચ પર આવી રહી છે. બીજી તરફ, ભાજપે નીતીશ કુમારના (Nitish Kumar) મહાગઠબંધનમાં ખાડો પાડ્યો છે અને જીતનરામ માંઝીને પોતાના પક્ષમાં લીધા છે. જીતનરામ માંઝી બુધવારે બીજેપી નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા.

શાહને મળ્યા બાદ માંઝીએ NDA સાથે જવાની જાહેરાત કરી છે. આ પછી જીતારામ માંઝી ગુરુવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા ગયા હતા. આ દરમિયાન તેમના પુત્ર અને હિન્દુસ્તાની આવામ મોરચાના પ્રમુખ સંતોષ સુમન પણ તેમની સાથે હતા.

નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના પીએમ બનશે

જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ સંતોષ સુમને કહ્યું કે તેઓ સંપૂર્ણ નિષ્ઠા સાથે ભાજપ સાથે રહેશે અને એનડીએને મજબૂત કરવા માટે કામ કરશે. સંતોષ સુમને કહ્યું કે તેઓ કેન્દ્ર અને બિહારની રાજનીતિમાં NDAની સાથે છે. બિહારમાં એનડીએ પહેલાથી જ મજબૂત છે, તેને વધુ મજબૂત કરશે. સંતોષ સુમને કહ્યું કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના પીએમ બનશે. તેમના મજબૂત હાથમાં દેશ સુરક્ષિત છે. આ પહેલા બુધવારે અમિત શાહને મળ્યા બાદ જીતનરામ માંઝીએ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી HAM NDA સાથે છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

એનડીએમાં ઘણા વધુ પક્ષો આવવાના છે

માંઝીએ કહ્યું કે ભાજપ સાથે સન્માનજનક રીતે બેઠકોની વહેંચણી થશે. આ માટે તેઓ બિહાર ભાજપના નેતાઓ સાથે બેસીને વાત કરશે. માંઝીએ કહ્યું કે એનડીએમાં ઘણા વધુ પક્ષો આવવાના છે, તેમના આવ્યા બાદ સીટ વહેંચણી પર વાત થશે. આ સાથે જિતન રામ માંઝીએ કહ્યું કે તેઓ આગામી દિવસોમાં પીએમ નરેન્દ્ર મોદીને પણ મળશે.

આ પણ વાંચો : Delhi: હનુમાન મંદિરની ગ્રીલ તોડવાનો હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો, જય શ્રી રામના નારા લગાવ્યા, જુઓ Video

જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમને તાજેતરમાં જ નીતીશ સરકારમાંથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ સંતોષ સુમને કહ્યું કે નીતીશ કુમાર તેમના પર તેમની પાર્ટીનું વિલય કરવા માટે દબાણ કરી રહ્યા હતા, જેના પછી તેમણે પોતાની પાર્ટી બચાવવા માટે રાજીનામું આપવું પડ્યું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">