ભગવાન શ્રીનાથજીને હથિયારો અને વાજિંત્રો સાથે ગાર્ડ ઓફ ઓનર, જુઓ VIDEO
જન્માષ્ટમીના પર્વ પર નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો શ્રીનાથજીના દર્શનાર્થે ઉમટી રહ્યા છે અને કૃષ્ણમય માહોલ સર્જાયો છે. જન્માષ્ટમીને પગલે નાથદ્વારા ટેમ્પલ બોર્ડે પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ભક્તો શાંતિપૂર્વક શ્રીનાથજી ભગવાનના દર્શન કરી શકે તે માટે તમામ સુવિધાઓ કરવામાં આવી છે. જન્માષ્ટમીના […]
જન્માષ્ટમીના પર્વ પર નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો શ્રીનાથજીના દર્શનાર્થે ઉમટી રહ્યા છે અને કૃષ્ણમય માહોલ સર્જાયો છે. જન્માષ્ટમીને પગલે નાથદ્વારા ટેમ્પલ બોર્ડે પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ભક્તો શાંતિપૂર્વક શ્રીનાથજી ભગવાનના દર્શન કરી શકે તે માટે તમામ સુવિધાઓ કરવામાં આવી છે. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ભગવાન શ્રીનાથજીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. શૃંગાર બાદ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. વર્ષમાં માત્ર જન્માષ્ટમીના દિવસે જ ભગવાનને હથિયાર અને વાજિંત્રો સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: પાટણની APMCમાં બાજરાના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ
[yop_poll id=”1″]