દેશ અને ગુજરાતની સરહદ માટે મહત્વનો નિર્ણય, જામનગર એરફોર્સમાં નવી રડાર સિસ્ટમ માટે જમીન ફાળવાઈ
ચીન અને પાકિસ્તાન સરહદે તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય કર્યો. જામનગર એરફોર્સ સ્ટેશનમાં નવી રડાર સિસ્ટમ માટે 1400 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી. રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણયથી દેશ અને ગુજરાતની સરહદ વધુ મજબૂત બનશે. જામનગરમાં અનેક મહત્વની રિફાઈનરી અને ઉદ્યોગો આવેલા છે. આ મહત્વના મથકોની રક્ષા માટે આધુનિક રડાર […]
ચીન અને પાકિસ્તાન સરહદે તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય કર્યો. જામનગર એરફોર્સ સ્ટેશનમાં નવી રડાર સિસ્ટમ માટે 1400 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી. રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણયથી દેશ અને ગુજરાતની સરહદ વધુ મજબૂત બનશે. જામનગરમાં અનેક મહત્વની રિફાઈનરી અને ઉદ્યોગો આવેલા છે. આ મહત્વના મથકોની રક્ષા માટે આધુનિક રડાર સિસ્ટમ લગાવવામાં આવશે.
આ પણ વાંચો: RBIની દેખરેખમાં આવશે 1540 સહકારી બેંક, જાણો કેન્દ્રીય કેબિનેટએ ક્યાં ક્યાં નિર્ણયો કર્યા?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો