Jammu Kashmir : પુલવામામાં આતંકવાદી હુમલામાં એક મજૂરનું મોત, બે લોકો ઘાયલ

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ ગુરુવારે જ કુપવાડામાંથી ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓના કબજામાંથી શંકાસ્પદ દસ્તાવેજો અને દારૂગોળો મળી આવ્યો છે

Jammu Kashmir : પુલવામામાં આતંકવાદી હુમલામાં એક મજૂરનું મોત, બે લોકો ઘાયલ
Jammu Kashmir Terrorist Attack
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2022 | 11:18 PM

જમ્મુ અને કાશ્મીરના(Jammu Kashmir)પુલવામામાં આતંકવાદીઓ દ્વારા કરાયેલા ગ્રેનેડ હુમલામાં(Granade Attack)  ગુરુવારે એક મજૂરનું મૃત્યુ(Labour)  થયું હતું જ્યારે બે અન્ય લોકો ઘાયલ થયા હતા. કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, પુલવામાના ગદૂરા વિસ્તારમાં આતંકવાદીઓએ બહારથી આવેલા મજૂરો પર ગ્રેનેડ ફેંક્યો હતો અને આ આતંકવાદી ઘટનામાં એક મજૂરનું મોત થયું હતું, જ્યારે બે અન્ય ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ વર્ષની શરૂઆતમાં, આતંકવાદીઓએ બિન-સ્થાનિક મજૂરો પર હુમલામાં વધારો કર્યો હતો. પરંતુ છેલ્લા લગભગ બે મહિનાથી આવા હુમલામાં ઘટાડો થયો હતો.જેમાં હુમલામાં માર્યા ગયેલા મૃતક મજૂરની ઓળખ મોહમ્મદ મુમતાઝ તરીકે થઈ છે, જે બિહારના સાકવા પરસાનો રહેવાસી છે. ઘાયલોની ઓળખ મોહમ્મદ આરીફ અને મોહમ્મદ મજબૂલ તરીકે થઈ છે, જેઓ બિહારના રામપુરના રહેવાસી છે. હાલ બંનેની હાલત સ્થિર છે.

કુપવાડામાં 3 આતંકવાદીઓની ધરપકડ

સુરક્ષા દળોએ ગુરુવારે જ કાશ્મીરના કુપવાડામાંથી ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓના કબજામાંથી શંકાસ્પદ દસ્તાવેજો અને દારૂગોળો મળી આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણેયને જિલ્લાના હંદવાડા વિસ્તારમાં હુમલા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું જેથી કરીને સામાન્ય લોકોના જાન-માલના નુકસાનની સાથે શાંતિમાં ખલેલ પહોંચાડી શકાય.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

હંદવાડામાં ફ્રૂટ બજાર પાસે ચેકપોસ્ટ પર તૈનાત પોલીસ, સેના અને સીઆરપીએફના જવાનોએ જ્યારે ત્રણ લોકોને રોક્યા તો તેઓએ પોલીસ ટીમને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ પકડાઈ ગયા. ધરપકડ કરાયેલા બે આરોપીઓની ઓળખ મંજૂર અહેમદ અને શૌકત અહેમદ ભટ તરીકે થઈ છે. ધરપકડ કરાયેલ ત્રીજા આરોપીની ઉંમર જાણવામાં આવી રહી છે, તેથી તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">