જમ્મુ કાશ્મીરમાં કોરોના રસીકરણમાં જમ્મુ જિલ્લો અવ્વલ, 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કર્યો

કોરોના વિરુદ્ધ ચાલી રહેલી જંગમાં જમ્મુ જિલ્લો જમ્મુ-કાશ્મીરમાં 45 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણના સો ટકા લક્ષ્યાંકને પહોંચી વળતાં 100 ટકા રસીકરણ કરનારો પ્રથમ જીલ્લો બની ગયો છે. જયારે જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું રસીકરણ કુપવાડા જિલ્લામાં 27.70 ટકા થયું છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 62.66 ટકા લોકોને રસી આપવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરમાં કોરોના રસીકરણમાં જમ્મુ જિલ્લો અવ્વલ, 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કર્યો
જમ્મુ કાશ્મીરમાં રસીકરણમાં જમ્મુ જિલ્લો અવ્વલ
Follow Us:
| Updated on: May 21, 2021 | 5:57 PM

કોરોના વિરુદ્ધ ચાલી રહેલી જંગમાં Jammu  જિલ્લો જમ્મુ-કાશ્મીરમાં 45 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણના સો ટકા લક્ષ્યાંકને પહોંચી વળતાં 100 ટકા રસીકરણ કરનારો પ્રથમ જીલ્લો બની ગયો છે. જયારે જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું રસીકરણ કુપવાડા જિલ્લામાં 27.70 ટકા થયું છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 62.66 ટકા લોકોને રસી આપવામાં આવી છે.

Jammu માં ગુરુવારે 2167 લોકોના રસીકરણ સાથે સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 572994 લોકોને રસી આપવાનું લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે. જેમા જમ્મુ ડિવિઝનમાં, ઉધમપુરમાં 64.35 ટકા, રાજોરીમાં 55. 69 ટકા, કઠુઆમાં 67.98 ટકા. પૂંચમા 58.28 ટકા, રામબનમાં 68.19 ટકા. ડોડામાં 49.21 ટકા, કિશ્તવાડમાં. 66.76 ટકા. રિયાસીમાં 55.63 ટકા અને સાંબામાં. 94.90 ટકા રસીકરણ પૂર્ણ થયું છે. જમ્મુ વિભાગમાં 88.64 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.

કાશ્મીર વિભાગમાં શોપિયામા પણ મહત્તમ 97.72 ટકા લોકોને રસી આપવામાં આવી

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તેવી જ રીતે કાશ્મીર વિભાગમાં શોપિયામા પણ મહત્તમ 97.72 ટકા લોકોને રસી આપવામાં આવી છે. અનંતનાગમાં 51.13 ટકા કુલગામ-58.94 ટકા, પુલવામામાં 49.87 ટકા, શ્રીનગરમાં 35.72 ટકા, બડગામમાં 65.48 ટકા , બારામુલ્લામાં -62.96 ટકા, બંદીપોરામાં 67.60 ટકા, અને ગાંદરબલમાં 96.47 ટકા લોકોને રસી આપવામાં આવી છે. કાશ્મીર વિભાગમાં 45 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણની ટકાવારી 61.35 ટકા છે.

રાજ્યમાં રસીકરણ રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ

જમ્મુ-કાશ્મીરમાં રસીકરણની  ટકાવારી રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. રાષ્ટ્રીય સરેરાશ 32.17 ટકા છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં 62.66 ટકા છે. જમ્મુ વિભાગમાં 2862436 અને કાશ્મીરમાં 1339720 લોકોને રસી આપવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આ સમયે રસીકરણ તેમજ કોરોનાના સંદર્ભમાં આરોગ્ય સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઓક્સિજન જનરેશન પ્લાન્ટની સંખ્યા બેડની સંખ્યામાં વધારો કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">