શ્રીનગરના સુમ્બલમાં માર્ગ અકસ્માતમાં 8 CRPF જવાનો ઘાયલ, હોસ્પિટલમાં દાખલ

શ્રીનગરના સુમ્બલમાં એક માર્ગ અકસ્માતમાં CRPFના 8 જવાન ઘાયલ થયા છે. ઘાયલ થયેલા તમામ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, 164 બિલિયન ઈ-કોયના 8 સીઆરપીએફ જવાનો ઘાયલ થયા છે.

શ્રીનગરના સુમ્બલમાં માર્ગ અકસ્માતમાં 8 CRPF જવાનો ઘાયલ, હોસ્પિટલમાં દાખલ
સીઆરપીએફના જવાનો અકસ્માતમાં ઘાયલો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 11:43 PM

શ્રીનગરના સુમ્બલમાં એક માર્ગ અકસ્માતમાં CRPFના 8 જવાન ઘાયલ થયા છે. ઘાયલ થયેલા તમામ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, 164 બિલિયન ઈ-કોયના 8 સીઆરપીએફ જવાનો ઘાયલ થયા છે. આ અકસ્માત બાંદીપોરા જિલ્લાના સુમ્બલ વિસ્તારનો છે જ્યાં આજે સાંજે તેમનું વાહન અકસ્માતનો ભોગ બન્યું હતું. ઘાયલ જવાનને સારવાર માટે JVC હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર ઘાયલ થયેલા બે જવાનોની હાલત નાજુક છે.

તો બીજી તરફ આઝાદી પર્વ પહેલા આતંકવાદીઓએ શ્રીનગરનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. અને, આતંકીઓએ ભારતીય જવાનોને નિશાન બનાવ્યા હતા.

શ્રીનગરમાં આતંકીઓએ સેના પર ગ્રેનેડ ફેંક્યો, બે ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Jammu and Kashmir માં સ્વતંત્રતા દિવસ પહેલા આતંકવાદીઓએ ફરી એકવાર વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો છે. આજે શ્રીનગરની એક ઈદગાહમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ સાથે હુમલાખોરોએ પણ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

Jammu and Kashmir માં સ્વતંત્રતા દિવસ પહેલા આતંકવાદીઓએ ફરી એકવાર વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો છે. આજે શ્રીનગરની એક ઈદગાહમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડથી વિસ્ફોટ કર્યો હતો. જેમાં બે સુરક્ષાકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સાથે હુમલાખોરોએ પણ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ પહેલીવાર નથી જ્યારે 15 ઓગસ્ટ પહેલા આતંકવાદીઓએ કાશ્મીરમાં હુમલા કર્યા હોય અને દેશનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ ન કર્યો હોય.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો. એજન્સીએ શ્રીનગર પોલીસને ટાંકીને કહ્યું, “આ હુમલો આતંકવાદીઓ દ્વારા અલી જાન રોડ, ઇદગાહ પર સુરક્ષા દળો તરફ ફેંકવામાં આવેલ ગ્રેનેડ હતો. જેમાં સીઆરપીએફના એક જવાનને સામાન્ય ઈજા થઈ છે. ગુનેગારોને પકડવા માટે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">