AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાબુ જગજીવન રામના જીવનની એક કલંકિત ઘટના અને ગાંધી પરિવારની બ્લેક મેઈલિંગને કારણે એક મહાન દલિત નેતા વડાપ્રધાન બનતા-બનતા રહી ગયા- વાંચો

 આપણે બાબુ જગજીવન રામ વિશે વાત કરી રહ્યા છીએ, જેમણે ભારતીય રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જગજીવન રામ જવાહરલાલ નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીની સરકારન કેબિનેટના સૌથી પ્રખ્યાત મંત્રીઓમાંના એક હતા. હવે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે એવી કઈ ઘટના હતી જેણે જગજીવન રામની છબીને કલંકિત કરી? તો, આ કેટલાક અશ્લીલ અને વાંધાજનક ફોટોગ્રાફ્સ હતા જેણે 1970ના દાયકાના રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી હતી. એ ફોટોગ્રાફ્સ કોના હતા? તેમને કોણે વાયરલ કર્યા? અને શા માટે?  તેમા ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્રવધૂ મેનકા ગાંધીનો શું રોલ હતો? ચાલો જાણીએ જગજીવનરામના જીવનની એ સૌથી મોટી ઘટના વિશે જેમણે તેમની પોલિટીકલ કેરિયરનો  સત્યાનાશ કરી દીધો.

બાબુ જગજીવન રામના જીવનની એક કલંકિત ઘટના અને ગાંધી પરિવારની બ્લેક મેઈલિંગને કારણે એક મહાન દલિત નેતા વડાપ્રધાન બનતા-બનતા રહી ગયા- વાંચો
| Updated on: Nov 27, 2025 | 4:12 PM
Share

જગજીવન રામ ભારતના એક એવા રાજકારણી જેમણે દલિતો અને મજૂરોના હિતો માટે અનેક લડત ચલાવી. જેમનું સમર્થન મેળવવા માટે બ્રિટીશ સરકાર પણ હવાતિયા મારતી હતી. જગજીવન રામ ખૂબ નાની વયમાં જ ભારતના સૌથી યુવા સાંસદ બની ગયા અને આગામી 50 વર્ષ અગણિત ચૂંટણીઓ જીતી સંસદમાં ટકી રહ્યા હતા. તેમની આગેવાનીમાં જ ભારતે 1971માં ઈન્ડો-પાક યુદ્ધ જીત્યું હતુ, અને 1970ના દાયકામાં, તેઓ ભારતના પ્રથમ દલિત વડાપ્રધાન બનવાની ખૂબ નજીક પહોંચ્યા. પરંતુ કંઈક એવું બન્યું જેનાથી તેમણે વર્ષોથી કમાયેલી પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ ગઈ. 5 એપ્રિલ 1908ના રોજ બિહારના ભોજપુરના ચંદવા ગામમાં રહેતા એક દલિત પરિવારને ત્યાં જન્મેલા બાબુ જગજીવન રામ સૌપ્રથમ  1937માં, ડિપ્રેસ્ડ ક્લાસ લીગના નેતા તરીકે, તેઓ ગ્રામીણ બેઠક પરથી બિહાર વિધાનસભામાં બિનહરીફ ચૂંટાયા.  આ ચૂંટણીમાં બાબુ જગજીવન રામ સાથે, પક્ષના 14 અન્ય ધારાસભ્યોએ પણ ચૂંટણી જીતી. તે...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">