ઈશા ફાઉન્ડેશનનાં સદગુરૂ મહારાજે ગરીબો માટે કર્યુ પેઈન્ટીંગ, જાણો કેટલી રકમ મળી કે જેણે હજારો લોકોનું પેટ ભર્યું

ભૈરવ ઈશા ફાઉન્ડેશનનાં સંસ્થાપક સદગુરૂ દ્વારા તેના પ્રતિષ્ઠિત બળદને શ્રધ્ધાંજલી આપવામાં આવી જે માટે ઓનલાઈન બોલી પણ લગાડવામાં આવી હતી. ભૈરવ પેઈન્ટીંગને એક મહિના પહેલા નિલામી માટે રાખવામાં આવ્યું હતું. જૈવીક સાધનોની મદદથી બનાવવામાં આવેલા પેઈન્ટીંગમાંથી ઉપજેલી 5 કરોડની રકમને તમીલનાડુના ભુખમરા વાળા વિસ્તાર માટે આપી દેવામાં આવશે. આ બીજી વાર છે કે જ્યારે ઈશા […]

ઈશા ફાઉન્ડેશનનાં સદગુરૂ મહારાજે ગરીબો માટે કર્યુ પેઈન્ટીંગ, જાણો કેટલી રકમ મળી કે જેણે હજારો લોકોનું પેટ ભર્યું
http://tv9gujarati.in/isha-foundation-…e-karyu-painting/
Follow Us:
| Updated on: Jul 06, 2020 | 3:19 PM

ભૈરવ ઈશા ફાઉન્ડેશનનાં સંસ્થાપક સદગુરૂ દ્વારા તેના પ્રતિષ્ઠિત બળદને શ્રધ્ધાંજલી આપવામાં આવી જે માટે ઓનલાઈન બોલી પણ લગાડવામાં આવી હતી. ભૈરવ પેઈન્ટીંગને એક મહિના પહેલા નિલામી માટે રાખવામાં આવ્યું હતું. જૈવીક સાધનોની મદદથી બનાવવામાં આવેલા પેઈન્ટીંગમાંથી ઉપજેલી 5 કરોડની રકમને તમીલનાડુના ભુખમરા વાળા વિસ્તાર માટે આપી દેવામાં આવશે. આ બીજી વાર છે કે જ્યારે ઈશા આઉટરીચનાં માધ્યમથી ગ્રામ્ય વિસ્તારનાં લોકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ હોય કે પછી પાકી ખાધ્ય સામગ્રી, કે પછી ઈમ્યુન બુસ્ટર માટેનું પીણું હોય તે તમામ મદદ પહોચાડવામાં આવી હતી.

    આ પ્રસંગે સદગુરૂ એ જણાવ્યું હતું કે ગ્રામીણ ભારતમાં દૈનિક ધોરણે જીવનજરૂરીયાતની વસ્તુઓ પ્રદાન કરવામાં આવે છે જે રોજ હજારો લોકો સુધી પહોચી રહ્યું છે. આવા લોકો માટટે જ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે આ પેઈન્ટીંગને બનાવવામાં આવ્યું છે. ભૈરવ સદગુરૂનાં પ્રિય બળદનું એપ્રિલ મહિનામાં મોત થઈ ગયા બાદ તેના ગોબરમાંથી કલાકૃતિ બનાવવામાં આવી. લાકડી, કોલસો, ગોબર, હળદર, ચુનો અને પથ્થરમાંથી પેઈન્ટીંગ બનાવવામાં આવ્યું કે જેના 4.14 કરોડ રૂપિયા ઉપજ્યા હતા. ઈશા આઉટરીચનાં બીટ ધ વાયરસ અભિયાનમાં આ ચિત્રની નિલામીમાંથી મળેલી રકમ ખુબ કામ લાગશે અને એના લોકોને ભોજન પુરૂ પાડશે કે જે લાંબા સમયથી જમ્યા નથી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

         જણાવવું રહ્યું કે તમીલનાડુમાં કોરોના વાયરસનાં 1 લાખ જેટલા મામલા છે, અને રાજધાની ચેન્નાઈમાં 60 હજાર જેટલા પોઝીટીવ કેસ છે જેને લઈને આપવામાં આવેલા સખત લોકડાઉનનાં કારણે ગરીબોની સ્થિતિ ઘણી બગડી ગઈ હતી અને ભુખમરા જેવી સ્થિતિ થઈ ગઈ હતી. કાલે ગુરૂ પૂર્ણિમાનાં પ્રસંગે તેમણે લોકોને લોકડાઉનનાં નિયમોનું પાલન કરવા માટે પણ આહ્વવાન કર્યું હતું.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">