VIDEO: ભારતમાં કોરોનાના 1.73 લાખથી વધુ કેસ નોંધાયા, 82 હજાર 600થી વધુ લોકો સારવાર બાદ સ્વસ્થ
ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1.73 લાખને પાર કરી ગઈ છે. તો 4980 લોકોના કોરોનાથી મોત થયા. દેશમાં સારવાર બાદ 82 હજાર 600થી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ અંદાજે 50 ટકાની આસપાસ પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાના 62 હજારથી વધુ કેસ નોંધાયા. તો તામિલનાડુમાં 20 હજાર અને દિલ્લીમાં 17 કોરોનાના […]
ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1.73 લાખને પાર કરી ગઈ છે. તો 4980 લોકોના કોરોનાથી મોત થયા. દેશમાં સારવાર બાદ 82 હજાર 600થી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ અંદાજે 50 ટકાની આસપાસ પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાના 62 હજારથી વધુ કેસ નોંધાયા. તો તામિલનાડુમાં 20 હજાર અને દિલ્લીમાં 17 કોરોનાના 17 હજારથી વધુ કેસ નોંધાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો