ગૃહ પ્રધાનની ગર્જના, ‘અમેરિકાને પાકિસ્તાનમાં ઘુસીને લાદેનને મારવામાં અઢી વર્ષ લાગ્યા, ભારત આટલો સમય નહીં લગાવે, હવે FINAL FIGHT થશે, બસ થોડીક રાહ જુઓ’

પુલવામા આતંકવાદી હુમલા પર કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથે સિંહે કહ્યું કે પાકિસ્તાનના હુક્કા-પાણી બંધ કરી દેવા સુધી સંતોષ નહીં માનીએ, હજી તો શરુઆત છે. રાજનાથ સિંહે એક મીડિયા સાથેની વાતચીતમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનના નિવેદન પર પ્રત્યાઘાતમાં કહ્યું કે પુલવામા હુમલા બાદ જે વડાપ્રધાને આપણા શહીદ જવાનો પ્રત્યે શ્રદ્ધાંજલિ સુદ્ધા અર્પિત ન કરી હોય, તે […]

ગૃહ પ્રધાનની ગર્જના, ‘અમેરિકાને પાકિસ્તાનમાં ઘુસીને લાદેનને મારવામાં અઢી વર્ષ લાગ્યા, ભારત આટલો સમય નહીં લગાવે, હવે FINAL FIGHT થશે, બસ થોડીક રાહ જુઓ’
Follow Us:
| Updated on: Feb 22, 2019 | 9:20 AM

પુલવામા આતંકવાદી હુમલા પર કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથે સિંહે કહ્યું કે પાકિસ્તાનના હુક્કા-પાણી બંધ કરી દેવા સુધી સંતોષ નહીં માનીએ, હજી તો શરુઆત છે.

રાજનાથ સિંહે એક મીડિયા સાથેની વાતચીતમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનના નિવેદન પર પ્રત્યાઘાતમાં કહ્યું કે પુલવામા હુમલા બાદ જે વડાપ્રધાને આપણા શહીદ જવાનો પ્રત્યે શ્રદ્ધાંજલિ સુદ્ધા અર્પિત ન કરી હોય, તે આતંકવાદ પર ભારત સાથે શું વાતચીત કરશે ? હવે વાતચીતનો સમય બહુ પાછળ રહી ગયો છે.

જ્યારે ગૃહ પ્રધાનને પૂછવામાં આવ્યું કે શું ભારત પણ તેવા જ પ્રકારની કાર્યવાહી કરી શકે છે કે જેવી અમેરિકાએ અલકાયદાના પ્રમુખ ઓસામા બિન લાદેન સામે પાકિસ્તાનમાં ઘુસીને કાર્યવાહી કરી હતી ? જવાબમાં રાજનાથે કહ્યું કે અમેરિકાને પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં અઢી વર્ષ લાગ્યા હતાં, અમને આટલો સમય નહીં લાગે. હમણા આપ પ્રતીક્ષા કરો, દેશ નિરાશ નહીં થાય.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તેમણે કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આખુ વિશ્વ ઊભું છે. હવે નિર્ણાયક લડાઈનો સમય છે, હવે આતંકવાદ સામે જે લડાઈ થશે, તે નિર્ણાયક હશે. ચીન પણ પુલવામા હુમલા બાદ આપણી સાથે ઊભુ થયું છે અને પાકિસ્તાન અલગ-થલગ પડી ચુક્યું છે.

તેમણે કહ્યું કે અમારી સરકાર જનતાના ભરોસાને ભાંગવા નહીં દે અને પુલવામા હુમલાનો જવાબ જડબાતોડ રીતે આપવામાં આવશે. વડાપ્રધાન મોદીએ કડક નિવેદન આપ્યું છે અને કામ પણ કઠોરતા સાથે કરવામાં આવશે. તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે યુદ્ધ અંગે હાલ કંઈ પણ કહી શકાય નહીં.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">