AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ ગયુ જંગનું એલાન? સૌપ્રથમ કોણ કરે છે યુદ્ધની ઔપચારીક જાહેરાત?- વાંચો

22 એપ્રિલે જમ્મુકાશ્મીરમાં પહલગામમાં આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. બંને દેશો વચ્ચે સૈન્ય સંઘર્ષ શરૂ છે. ભારતે ઍર સ્ટ્રાઈક કરી તેના અનેક આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. પાકિસ્તાન પણ અનેક મોટા શહેરો પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરી ચુક્યુ છે. સતત ચેતવણી આવી રહી છે તો શું ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ચુકી છે? શું હવે યુદ્ધની ઔપચારિક જાહેરાત થશે કે સંકેત પરથી જ સમજવાનું રહેશે?

શું ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ ગયુ જંગનું એલાન? સૌપ્રથમ કોણ કરે છે યુદ્ધની ઔપચારીક જાહેરાત?- વાંચો
Follow Us:
| Updated on: May 09, 2025 | 9:29 PM

6 મે ની રાત્રે ભારતે પાકિસ્તાનના આંતકી ઠેકાણાઓ પર હુમલા કરી પહલગામ હુમલાનો જવાબ આપ્યો. પરંતુ પાકિસ્તાને આ ભારતની આ કાર્યવાહીને ઉશ્કેરનારુ કૃત્ય ગણાવતા સરહદ પર અને ત્યાં સુધી કે સિવિલિયન વિસ્તારોમાં પણ હુમલા શરૂ કરી દીધા. ભારતીય સેનાએ તેનો પણ વળતો પ્રહાર કર્યો. કૂલ મળીને હાલ યુદ્ધ જેવી સ્થિતિ બનેલી છે. તો આનો અર્થ શું એ છે કે બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયુ? જો હાં તો તેની સત્તાવાર જાહેરાત કોણ કરશે? એક બાદ એક સંઘર્ષના પડાવ સમજો ભલે જંગ એકાએક શરૂ થયેલી જોવા મળે પરંતુ આ પણ કોઈ બીમારીની જેમ ધીમે-ધીમે ફેલાય છે. જેમ શરૂઆત રાજકીય નિવેદનબાજીથી થાય છે. જેના મૂળમાં કોઈ ઘટના હોઈ શકે છે. જેમ ભારત અને પાકિસ્તાનની વાત કરીએ તો પહલગામ હુમલાને પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકી હુમલા તરીકે ગણવામાં આવ્યો અને...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે
હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે
g clip-path="url(#clip0_868_265)">