AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો યુદ્ધ થયુ તો 4 દિવસ પણ નહીં ટકી શકે પાકિસ્તાન, ગોળા-બારૂદ, હથિયાર… બધુ થઈ જશે ખસ્તાહાલ

સામાન્ય રીતે, પાકિસ્તાનની લશ્કરી નીતિ ભારતીય સૈન્યની સંખ્યાત્મક શ્રેષ્ઠતાનો સામનો કરવા માટે ઝડપી ગતિશીલતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.  ભારતીય લશ્કરી કાર્યવાહીને નિષ્ફળ બનાવવા માટે પાકિસ્તાની સૈન્ય પાસે  તેના M109 હોવિત્ઝર માટે પૂરતા 155 મીમી શેલ અથવા તેના BM-21 સિસ્ટમ માટે 122 મીમી રોકેટ પણ પુરતી માત્રામાં નથી. 

જો યુદ્ધ થયુ તો 4 દિવસ પણ નહીં ટકી શકે પાકિસ્તાન, ગોળા-બારૂદ, હથિયાર... બધુ થઈ જશે ખસ્તાહાલ
| Updated on: May 09, 2025 | 2:43 PM
Share

ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને PoKમાં અનેક આતંકવાદી ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો. મોડી રાત્રે થયેલા આ મિસાઇલ હુમલાથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. જો કે હજુ પણ તેની ડંફાશો મારવાનું બંધ થયુ નથી. હુમલાથી ડઘાઈ ગયેલુ પાકિસ્તાન ધમકીઓ પર ઉતરી આવ્યુ છે. ભારત પાકિસ્તાનના કોઈપણ ષડયંત્રનો એની જ ભાષામાં જવાબ આપવા માટે તૈયાર છે. જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ પર છે. આ આતંકી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોત થયા હતા. જેને લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ અંજામ આપ્યો હતો. ભારતે આ નરસંહાર બાદ પાકિસ્તાન સામે મંગળવારે મધરાત્રે ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો. આ અગાઉ ભારતે પાકિસ્તાન સામે કેટલાક સખ્ત નિર્ણયો પણ લીધા. જેમા સૌથી મોટો નિર્ણય 1960ની સિંધુ જળ સંધિને રદ કરવાનો છે. સાથે...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">