દેશમાં કોરોનાએ માર્યો ફૂંફાડો, સક્રિય કેસોનો આંકડો બે લાખને પાર

દેશમાં આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા નવા આંકડા મુજબ, શનિવારે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 200,000 વટાવી ગઈ છે. 19 જાન્યુઆરી પછી આ પહેલીવાર છે જ્યારે દેશમાં સક્રિય કેસ 2 લાખનો આંકડો પાર કરી ગયો છે. 

દેશમાં કોરોનાએ માર્યો ફૂંફાડો, સક્રિય કેસોનો આંકડો બે લાખને પાર
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 13, 2021 | 4:36 PM

દેશમાં આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા નવા આંકડા મુજબ, શનિવારે દેશમાં Coronaના સક્રિય કેસની સંખ્યા 200,000 વટાવી ગઈ છે. 19 જાન્યુઆરી પછી આ પહેલીવાર છે જ્યારે દેશમાં સક્રિય કેસ 2 લાખનો આંકડો પાર કરી ગયો છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ હર્ષ વર્ધનને ફરી એકવાર લોકોને સામાજિક અંતરનું પાલન કરવા અને માસ્ક પહેરવાની અપીલ કરી હતી. થોડા દિવસો પહેલા આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે અન્ય રાજ્યોની તુલનામાં 6 રાજ્યોમાં કોરોના વાયરસ (કોવિડ -19) ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

આરોગ્ય મંત્રી હર્ષ વર્ધનએ કહ્યું કે ભારતમાં મૃત્યુ દર સૌથી ઓછો છે અને હવે Corona રસી પણ સતત આપવામાં આવી રહી છે. જો કે આ સમયે કોરોના પ્રત્યે બેદરકારી રાખવાનો નથી. જેમાં લોકોની બેદરકારીને કારણે 6 રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે . તેમણે કહ્યું, હું બધા લોકોને સામાજિક અંતરને અનુસરવા અને માસ્ક પહેરવાની અપીલ કરું છું’.

વધતા જતા કેસોમાં મહારાષ્ટ્ર અને કેરળ સૌથી  મોખરે 

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

હર્ષવર્ધનનું આ નિવેદન છેલ્લા મહિનાથી કોરોના કેસમાં સતત થઇ રહેલા વધારા બાદ આવ્યું છે. કોરોના મોટાભાગના કેસ મહારાષ્ટ્ર અને કેરળ માંથી આવી રહ્યા છે આ રાજ્યો સિવાય જ્યાં કોરોનાના કેસ સૌથી વધુ આવે છે, તેમાં પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુનો સમાવેશ થાય છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા નવા આંકડા મુજબ, શનિવારે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 200,000 વટાવી ગઈ છે. 19 જાન્યુઆરી પછી આ પહેલીવાર છે જ્યારે દેશમાં સક્રિય કેસ 2 લાખનો આંકડો પાર કરી ગયો છે.

શુક્રવારે મહારાષ્ટ્રમાં 15,817 નવા કેસ સામે આવ્યા

રાજ્યના આરોગ્ય વિભાગ અનુસાર શુક્રવારે મહારાષ્ટ્રમાં 15,817 નવા કેસ નોંધાયા છે. સતત ત્રીજા દિવસે આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. 16 દિવસમાં પ્રથમ વખત, દૈનિક 15,000 થી વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ, કેરલામાં કોરોનાના 1,780 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ રાજ્યમાં કોરોના કુલ કેસની સંખ્યા 1,087,443 થઈ ગઈ છે.

કોરોના નિયમોનું સતત ઉલ્લંઘન

મહારાષ્ટ્ર મોકલવામાં આવેલી એક નિષ્ણાતની ટીમે પશ્ચિમી રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોનું કારણ લોકો દ્વારા વારંવાર કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવું અને બેદરકારી ગણાવી છે. તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ, લગ્ન સમારોહ અને શાળા શરૂ થતાં લોકોની અવરજવર ગણાવી છે.

સ્થાનિક વહીવટીતંત્રએ કેટલાક જિલ્લાઓમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપી છે કે જો આ રીતે કોરોના કેસ વધતા રહ્યા તો તેઓને અન્ય સ્થળોએ પણ લોકડાઉન જાહેર કરવું પડી શકે છે. કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે કોરોનાની વર્તમાન સ્થિતિની નિયમિત સમીક્ષા કરી રહી છે. મંત્રાલયે કહ્યું, ‘તાજેતરમાં કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર અને પંજાબમાં ઉચ્ચસ્તરીય જાહેર આરોગ્ય ટીમો કોવિડ -19 સ્થિતિની સમીક્ષા માટે મોકલી છે.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">