Power Crisis : દેશમાં ઘેરાતા વીજળી સંકટ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય મંત્રીઓ અને અધિકારીઓ સાથે યોજી મહત્વની બેઠક

Coal Shortage : આ બેઠકમાં કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહ, કોલસા મંત્રી પ્રહલાદ જોશી અને વીજળી અને કોલસા મંત્રાલયના અધિકારીઓ જોડાયા હતા. આ સિવાય NTPCના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યાં હતા.

Power Crisis : દેશમાં ઘેરાતા વીજળી સંકટ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય મંત્રીઓ અને અધિકારીઓ સાથે  યોજી મહત્વની બેઠક
Home Minister Amit Shah holds important meeting with Union Ministers and officials amid power crisis in the country
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 4:31 PM

DELHI : દેશના ઘણા રાજ્યોમાં વીજળીની કટોકટી ઘેરી બની રહી છે. આંધ્રપ્રદેશ, ગુજરાત, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ, બિહાર, દિલ્હી અને તામિલનાડુ સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ કોલસાની અછતનો મુદ્દો ઉઠાવ્યા બાદ કેન્દ્ર સરકાર વીજ ઉત્પાદન પર ભાર મૂકી રહી છે. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે આજે 11 ઓક્ટોબરે ગૃહ મંત્રાલયમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.આ બેઠકમાં કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહ, કોલસા મંત્રી પ્રહલાદ જોશી અને વીજળી અને કોલસા મંત્રાલયના અધિકારીઓ જોડાયા હતા. આ સિવાય NTPCના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યાં હતા.

પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરે તેવી શક્યતા અગાઉ, કોલસાના જથ્થાની સ્થિતિનું નિરીક્ષણ કરતી કોર મેનેજમેન્ટ ટીમે શનિવારે કહ્યું હતું કે પાવર પ્લાન્ટ્સમાં પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરે તેવી શક્યતા છે. સમિતિએ કેટલાક રાજ્યોમાં કોલસાની તીવ્ર અછતના અહેવાલો વચ્ચે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને નોંધ્યું હતું કે કોલ ઇન્ડિયા લિમિટેડ (CIL) દ્વારા કુલ કોલસાનું ડિસ્પેચ 7 ઓક્ટોબર સુધીમાં 1.501 MT પર પહોંચી ગયું હતું, જે વપરાશ અને વાસ્તવિક પુરવઠા વચ્ચેના અંતરને દૂર કરે છે. કોર મેનેજમેન્ટ ટીમ (CMT)એ ખાતરી આપી છે કે કોલસાની રવાનગી ત્રણ દિવસ પછી 1.7 MT પ્રતિ દિવસ સુધી પહોંચવાની શક્યતા છે, જે કોલસા પુરવઠા અને વીજળીની સ્થિતિમાં સુધારો કરશે.

ચાર દિવસથી વધુ સમય માટે કોલસાનો સરેરાશ સ્ટોક રવિવારે કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહે દિલ્હીમાં વીજ પુરવઠો જાળવવાની વાત કરી હતી. કેન્દ્રીય ઉર્જા મંત્રીએ કહ્યું હતું કે અમે આજે તમામ પદાધિકારીઓની બેઠક બોલાવી હતી. દિલ્હીમાં જરૂરી વીજળીનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે અને તે ચાલુ રહેશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહે કહ્યું કે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (GAIL) ના સીએમડી પણ બેઠકમાં હાજર હતા. અમે તેમને કહ્યું છે કે કોન્ટ્રાક્ટ બંધ છે કે નહીં, તમે ગેસ સ્ટેશનની જરૂર હોય તેટલો ગેસ આપશો. તેમણે મને ખાતરી આપી છે કે પુરવઠો ચાલુ રહેશે. પહેલાં ગેસની અછત નહોતી, અને ભવિષ્યમાં પણ નહીં. આર.કે.સિંહે કોલસાની અછત અંગે જણાવ્યું હતું કે અમારી પાસે આજે ચાર દિવસથી વધુ સમય માટે કોલસાનો સરેરાશ સ્ટોક છે. અમારી પાસે દરરોજનો સ્ટોક છે.

કેન્દ્રીય ઉર્જા મંત્રીએ આગળ કહ્યું કે અમારી પાસે પહેલાની જેમ 17 દિવસ માટે કોલસાનો સ્ટોક નથી, પરંતુ 4 દિવસનો સ્ટોક છે. કોલસાની આ સ્થિતિ એટલા માટે છે કે માંગ વધી છે અને આયાત ઘટાડી છે. આપણે કોલસાની ઉત્પાદન ક્ષમતા વધારવી પડશે અને અમે તે દિશામાં કામ કરી રહ્યા છીએ.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">